________________
1.
જે
૦-૬
--
.
શ્રી સચદેવાય નષ: ધી સશુરૂ સ્મરણ જ લી છે.
(મઃ ખમાજ) બુદ્ધિસાગર સદ્ગુરૂવર, આત્મજ્ઞાનના સ્પિાર, છે અઈ માવીરના જાપ, અવિચળપાને કરિયા, જુગામના ઓ જેગડાજી, અરે બેગ જગા છે,
પ્રભુ મહાવીરના પથે ચાલી, વરને વેવ દિપાવ્યો છે. અહિંસાના વ્રતધારી બનીને, મંદને હરિયા રે....
*
ન's
*
છે
કે ,
આ
five
!
ઉપદેશ અને મહરિયે, ગામેગામ વસાવ્યું રે
પ્રભુ મહાવીરના સંદેશાને, દેશદેશ ફેલા રે, વચન સિદ્ધિઓ આતમયેગી, સિદ્ધશિલા પંથ ચચિારે 8 અ
iiiાપા મા
S
i
જ્ઞાનગંગાને કાંઠલ રહી, આતમદીપ પ્રગટાવ્યું રે
ગરીબ કીમતે સરખા માની, ધર્મને ધેધ વહાબે રે, જૈન જૈનતના હૈયામાં. અહિંસાના સુ ભરિયા રે....# ચાં
અષ્ટોતર શત ગ્રંથ પ્રણેતા, જ્ઞાન અને લૂંટાવ્ય રે,
કર્મયોગના પાને પાને કમને ભેદ બતાલે રે, ગરીબજના દાતા બનીને, કંઈકના કલ્યાણ કણ્યિા રે....અહે
જીવનભર શાસન સેવા કરી, ધમને દવજ ફરકાવ્યો રે,
જે કચ્છ ત્રીજ ને વીજાપુર, જીવનદીપ બુઝાવ્યો રે, ગણેશ જનની નાવડીના, એ ગુરૂવર નાવલિયા રે..... અને
રચયિતા – ગણેશભાઈ પરમાર
N