SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ = બુધ્ધિપ્રભા માસિક તંત્રીઓ:- પંડિત છબીલદારન કેસરીચંદ સંઘવી છે શ્રી. ભદ્રીકલાલ જીવાભાઈ કાપડીઆ | 'વ' ૧ સું] પ્રશ્ન-મુનિશ્રી ત્રૈહાયસાગરજી ી મ સ્મરણાંજલિ - (ચીમદ્ ાળધમ પામ્યા ત્યારે અને પત્ર ઊષના શિષ્પાને તળેલા વણાએ તેમને અંજલિ આપી હતી. ગુજરાતના વસંત કવિ શ્રી નાલે તેમતે જમ આપતે એક પત્ર ખેલે જે અમે અત્રે રજૂ કરીએ છીએ- તંત્રીએ પત્ર મ................નિત્ય નીરખીએ છીએ, સૌનું એ ભાવિ કે બુદ્ધિ, જ્ઞાનને અનુભવનાં એ ડહાપણ છે. પણ હૃદય એ ડહાપણના બેટલ સ્વીકારવા ના પાડે છે “એ. તે ખરેખર સાગર હતા. “જૈન સંઘ આજે ાણતા નથી કે એનું કેટલુ બન્નન હરાયુ છે, “ોવા સાધુ સંઘને પચાસ વર્ષોએ મળે સા સંઘના સદ્દભાગ્ય “ો તે સાથે સન્યાસી હતા. “એના દિલની ઉદારતા પરસોંપ્રદાયને વશીકરણ કરતી. જ્ઞાન અને ભક્તિ પરમત્માગ માટે જરૂરનાં છે, પણ મનુષ્ય મનુષ્ય પ્રતિના ધર્મ ધણા વીસરે છે. તે રાતે પાતાના સકાગના દુર્ગામાં લાઇ-રહે છે. બુદ્ધિસાગરણ મહાનુભાવ વાગતામાં ખેલતા, અપ્રાયમાં તે એ શેલતા પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા છાની નહતી. “એમની ભવ્ય મૂર્તિ એમના આત્મ સ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારચિંત ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થ’ભ, ગ્રેન્દ્રના જેવી દાડી ! એમને જબરજસ્ત દંડ! માપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ અને એ ભવ્યમૂર્તિ અદૃશ્ય થઈ છે. પશુનીરખી છે તેમના અંતરમાંથી તે જલ્દી ભુ સાથે નહિ જ આનંદઘનજી પછી આવા અવધુત જૈન સંઘમાં થોડા જ થયા:સમે માથેના શિષ્યમંડળના તે બ્રહ્મજન્મ વાતા પિના અને મરછત્ર ગયા છે. કેટલીક વેળા આવામનનાં વચન ઉચ્ચારવામે શિશ્ન છે, નાનાલાલ કવિના જથ્થો હરિ גי
SR No.522108
Book TitleBuddhiprabha 1960 06 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy