SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા અમર સિદ્ધિનો સાક્ષાત્કાર સપાદકઃ- આ. ઞ શ્રી બુદ્ધિસાગર તા. ૨૦-૫-૨૦ અને ગમે તેવી વિપુલતા એ જે કાર્યોં કરે અદ્ભુત ભાવતાં મુંઝવણમાં પડા નથી તે કાર્ય સિદ્ધિના શિખરે મારૂ થાય છે .. એ લડમાં સતત ઉઘોગી શાપે પ્રવૃતિમાં જામંત્ર ને મુઝતાં લુઈસ તાનના ગુલામ અને સોમપેટ નામના ગુલામને ગુલામણાથી મુકત કર્યાં. પદ્મમ સાપની સામા અનેક મનુષ્યે થયા પખ્ત તે સતતāોગ અને શાંતિથી ય પામ્યેક પ્રથમ કર્તવ્ય કાર્યો કરારે જે કાર્ય કર્યું ય તેમાં મુદ્રણ ૧-૧૭થી ન પ્રગટે એવા ઉપયો લેવા પોતાની જાતને યુઝરણુ ન થાય એવા ઉપાયોથી કેળવવી બદએ પૃકાર્યો પાછળ શાંત પૂર્વક પ્રર્યત કરવામાં આવેતા તેનાં શુદ્ધ ફળ મળ્યાં વિના કરતુથી જેણે ય વૃત્તમમાં જોડાવું ય તેણે મુવતી ને દેશવા જેએ. સકા પ્રવૃત્તિમાં મુંઝાયેલા મનુષ્યની મુસ્લિપર આપણે આવી જાય છે અને તેથી તે કુસ્ પ્રકૃતિમ સત્યની ઝાંખી દેખી શકતા નથી સત્યપ્રકૃત્તિમાં મુઝયેલો મનુષ્ય પાની પાછળ દુરે મનુષ્યો સાધ્ય કરવાને તત્પર થયેલા હોય છે તેને તે દેખી શકતા નથી કબ્જે સકા પ્રત્તિનાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપયે ફેવાના ડ્રાય તે સુઝી આવે દ ૩૨ ભૂમિપતિ વનરાજ ચાવડા સ્વકાર્થેત્તિમાં ઘણી વખત વિજય નખાયા છતાં મુઝાય નહિ તેથી તે! બુદ્ધિાન સત્ય ઉપાયે સુઝા અને તેથી તેણે પુન ગુîતનું રાષ સાપ્ત કયુ. પહેલાં ભીમદેવ સોલંકીના પ્રધાન વમલશાહ ઉપર અનેક માત્તિ આવી પડી તા પણ તે મુયે યુિં. સ ખાબુના રાજ્યની પાસે ગયો અને ચંદ્રાવતનુ રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત્ર વાંચત સમજાશે કે તેમને ધ મુસીગતોમાંથી પસાર થવું પડ્યું ઋતુ, મુસીબતેથી નાસીપાસ થયાને માટે અનુપનાએ તેમ સારી સલાક આપી હતી । શ્રી હેમચ'દ્રસૂરિએ સવ્વૃત્તિમાં મેહ ન પામતાં જે જે કાર્યો કરવા ધાર્યું' હર્યાં તે તેમણે કર્યાં અન્ય પૂપ;ીએ.યી થતી ઉર્ઘારા જે જે મુઝવણે ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી * કુનાલને સિદ્ધરાજની ગાદીપર બેસતાં અનેક મુશ્કેલીમામાંથી પસાર થવું પડયું હતું. શ્રી અભયદેવસૂરી આચરરંગા નવઅંગની વૃત્તિ રચી તેમના કાથીવાર લેકએ તેમની પ્રવૃત્તિમાં અનેક પ્રકારની ડખા ઉભી કરી પ તેથી તે જરમાત્ર મુંઝાય કે તેમના શરીરે કોડ રેત્ર ઉત્પન્ત યો ત્યારે પ્રતિષઞ કહ્યું કે ~ તેમણે નવઅંગેની ગ્રાંત કરી તેથી કાઢ રોગ યે, એમ કહેવા છતાં તે જરામાત્ર મુંઝાયા નિકે અમે વૈકાના પ્રખ્યાત શાધક એડીસનને પ્રથમ પ્રતિમાનાં પ્રવૃત્ત અનેક વિનિએ નડી હતી, પણ તેણે જામાત્ર ન મુઝાતાં પોતાની કા પ્રવૃત્તિ શરૂને શરૂ રાખી તેથી અંતે વિજયી અને સમૃદ્ધિમાન અન્ય
SR No.522107
Book TitleBuddhiprabha 1960 05 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages26
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size842 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy