SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ------------ – બુદ્ધિમભા ––––––– તા. ૨૮-૧-૬૦ થવાનું ૫ અદ્દભૂત હતું પણ તપસ્વી ગીવરની નજર તે બાબાના અંગુઠા પર જ બેડાયેલી હતી. એણે ક જેવું, કિ, યૌવના ભિક્ષા આપી ઉભી રહી તપસ્વી યા”! ધર્મલાભ”! કહી નીચી નજરે જ આગળ ચાલ્યા. આ દ્રશ્ય જોઈ ઈલાચીના અંતરમાં એકાએક જ્ઞાનપ્રકાર પ્રો. તાર ઉપર સ્થિર ઉભા ઉભા જ એ વિચારવા લાગે “ આ તપસ્વીની માતાએ એને છે અને મારી માતાએ મને જો એય માનવ ( માનવ છતાં અમારા બે વચ્ચે કેટલું અંતર! ખીલેલા કમળ સરખી એ યૌવના સામે એણે જોયું પણ ઊં. જે કેવળ પગને અંગુઠો ! અને હુ? હું ક્ષણભંગુર અને કાજે આજે જીવન સામે બેલ ખેલી રહ્યો છું. રૂ૫ પાછળ દિવાનો બન્યો છું જેમ દ્વીપ પાછળ પતંગીયું બને તેમ, તપસ્વી ! ધન્ય તારી. જનતાને ! ” ઈલાચી લાકડાની મૂર્તિશે તાર પર સ્થિર ઉભો રહી છે એને મન નટડી રૂપાને સપનું હવે કશું મૂલ્ય રહ્યું નહેતું. એનું ચંચળ મન હવે રોગ તરફ ઢળ્યું હતું. આ તરફ રાજા આપોઆપ ચમક્ક ઉો ઇલા. ચીની ઘેરાતી અને અને તેના લથડતા પગો જોઇને રાજાને પિતાની જાત પર તિરસ્કાર છુટા એને થયું અરે મૂર્ખ જીવ! તારે અંતઃપુરમાં આટઆટલી રાણીઓ હોવા છતાં આ નટડીના રૂપમાં દિવાને બની મહાવ-કામાંધ બની તેં એક નવયુવાનનો જીવ જાય એવી મારી ઇચ્છા મનમાં એવી ધિક્કાર છે તારી એ મેલી મનેત્તિને ! મારે હવે નટડી ન જે ” અને તે જ પળે.. રૂપાએ હાથમાંનું લક ફેંકી દીધું રાજાની કામોત્તેજક આ એણે પહેલાં પારખી લીધી હતી એને પોતાના રૂમ પર તિરસ્કાર જન્મ્યો એનું હદય બોલી ઉઠયું "આગ લાગી એવા રૂપને, જેને માટે ન પાલક રાજન્ ગરીબ ઈલાચીન જીવ લેવા તયાર થયા છે તે હક પણ રીઝા નથી. જે રૂપને માટે ઈલાચી જે ક્રાન્તિવાળે દેદીપ્યમાન નવયુવાન જવન ફના કરી નાખવા તેયાર થયો છે !” એજ વખતે રાજા અને રૂપા લગભગ એક સાથે જ બોલી ઉઠયાં. “ઈલાચી નીચે ઉતરી જા, ઈલાચીના મુખ પર ઘેરાગની ફોરમ ઉપસી આપી હતી, કર્મના પડળો ઉડી ગયા હતા, મુખ પર ક્રાતિના કિરણે ચમકી રહ્યાં હતાં અને તે અડીના મેહમાં અંધ બનેલ ઈલાચી આજે આજની ધન્ય પળે અનંત કાલેક કેવળ) પૂર્ણ જ્ઞાનનો સ્વામી બન્ય તે. ઈલાચીએ નીચે કુદકે મા તેણે નીચે આવીને રાજાને કહ્યું “ મહારાજ ! મને હવે તમારે દબામ ન ખપે” રૂપાને તેણે કહ્યું રૂપા! તું હવે મારી માવડી, તારું એ મને હવે ન આઈ. અને બીજી જ પળે એ ત્યાગી મુનિ પગી સાધુ બની વનવગડાની વાટે ચાલી નીકળે. એ ત્યાગ અને વૈરાગ્યથી જળહળતી પ્રતિભાને મેદની વંદી રહી માનવ સમુદાયની આખે આંસુએ તેરણ બાંધ્ય રાજા અને રાણીના નયનમાંથી શ્રાવણ ને ભાદરવો ટપકી રહ્યાં હતાં જુવાની જીવનના દ્વાર પર આવીને જ્યારે રંગ પુરી રહી હોય ત્યારે જેને યોગ લગાવ સહેલ નથી જીવનની પહેલી પચ્ચીશીમાં જ્યારે ૨૫ભરી અણધારી વસંત આવીને ઉભી રહેતી હોય ત્યારે અધ્યાત્મની વાત કરવી કદાચ સહેલ હશે પણ આચરણ તે “ કહેણ મીસરી ખાંડ કે કરણીતના લોહ” જેમ બની જાય છે ભલભલા ભણશે ત્યાંથી પાછા પડયા છે ત્તઓના વાવંટોળમાં મહાતાનઓનાં વહાણુ ખરાબે ચઢયાં છે એ વેળા કાચબાની જેમ એ સર્વ વૃત્તિઓના નિગ્રહ કરીશકે એજ જીતે છે આત્મસ્થ આમ પણ થઈને રહેનાર આગેકદમ કરી શકે છે જ્યાગ વૈરાગ્યની સેવાન પર કર માંડો નરસાજ ઈલાચી કુમાર મહર્ષિ દંલા બનીને વનવગડાની વાટે મુકિતના પુનિતપંથ પ્રતિ ચાલી નીકળ્યો છે
SR No.522103
Book TitleBuddhiprabha 1960 01 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy