SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજીનું પ્રાચીન અપ્રસિદ્ધ જૈન સાહિત્ય. ૩૪ હિંસકપણે નિવારીને સ્વભાવ ધર્મના અહિંસક થયા છે. તથા કારકખટની પરણતિ અવરાતી નથી, પિણ અનાદિકાલની સંગગીપણે પરકત્તપણે થયાથી આત્માવિભાવકત્તા, કાર્ય, કારણું, સંપ્રદાન, અપાદાન, વિભાવ પરિણમનરૂપ પરાનુયાયીક્ષપશમ તે અભિનવાબવ પરિણતિ વૃદ્ધિ તે લાભારૂપ સ્વશક્તિ રેકવારૂપ તે હાણિ તે આત્મક્ષેત્રે પરભાવ ગ્રાહકતા પર ભાવ ભેગ્યતા રક્ષણતાદિકપણે આધારકારક, ઈમ છે કારક હિંસક થયા છે. સંસારી જીવ તે તુમ્હારા ખટકારક સાધનપણે કરી પછી કેવલ જ્ઞાનાદિક ગુણ પ્રવૃતિ પણે પ્રવર્તાવ્યું તે કર્તાપણે, કાર્ય, કરણ, સંપ્રદાન, અપાદાન, આધાર, સર્વશતાદિક ગુણ પ્રવૃત્તિ તે ઉપગરણ તે ભાસનકાદિ લાભ તે પરભાવ સન્મુખ ન ધસ તે વરૂપ રક્ષણતા તે એ છે કારક સ્વગુણુ કાર્ય કરવારૂપ પરિણુતે પરણમ્યા એહજ ભાવ અહિંસતા નીપની, તે ભાવ અહિંસા અવસા, પણે નેપનેએહજ સ્વધર્મ નેપને. ઈતલે આત્મગુણ આત્મપર્યાય તથા આત્માનાકારક તે સર્વ અનંતા પરણમક્તાદિ શેષ ધર્મ તે સર્વ નિજ નિજ કહેતાં પિતાપિતાની જાણગ છે. તથા દેખ તથા રમણ આનંદાદિક પરિણત પરણમે છે. તે હિજભાવ અહિંસકપણે છે. ઈસલે જે દ્રવ્યને ભાવ અહિંસક થયે તેમના દ્રવ્યક્ષેત્રકાલ નિયમ અહિંસક થાય. તે, હે, શ્રી બાહુવામી તુમ્હારે ભાવધર્મ તુમ હે હણતા નથી અને પર કઈ હણી શકે નહીં એ અહિંસકતા જે સાધ્યમાં હતી તે તુમ્હારે નીપની છે. ઇલે તુમડું પરમ અહિંસક છે અને હિંસકતાના કારણ છે એ રીતે ભાવ અહિંસકતા નીપની છે. તે અહિંસકપણે સર્વને ધ્યેય છે. શ્રી જિનરાજ તુમ્હારે અહિંસક પણે જે જીવ અવલંબીને તન્મયી થયે-તેહને પિતાને પરમ અહિંસકપણે નીપજે તે માટે તુહે પરમ આધાર છે. ભવ્યજીવના પરમ ઉપગારી છે દયાલ છો સરણભૂત છે. ૯ g૫ ર્હિષતામથી, ટોફૂં નમુનો રક્ષક નિષ પર વીત્રનો, તાળ તળ ગિફાગ, પ્રમુa || વાહ ! ૨૦ || એમ કહતાં એ રીતે સર્વ ગુણે સર્વ પ્રર્યાએ ઉપાદાનપણે નિમિત્તપણે ઉપગારીપણે આધારપણે ઉપદેશપણે અતિશયાદિક ઉદીકપણે હે વીતરાગ તુહે પરમ દયાલ છે. તે હે પ્રભુજી મેં મિથ્યાત્વ અસંયમની ગાઢતાયે અનાદિકાલ સ્વરૂપાવૃતપણે ભવ ભટકતાં આત્મધર્મ ઉછેદીપણે પ્રવર્તતાં તુહ સમાન તત્વી દેવ પર ભાવને અકર્તા અભક્તા તે કિવારે દીઠે નહ. ઈતલે ઉપગ ગોચર કર્યો નહતે. તિ હવણ કેઈક ગિર સરિપલ ઘોલના ન્યાયે શ્રી વીતરાગ આગમ શ્રવણ યથાર્થ ભાસક ગુરૂ ઉપગારે છે જનરજ તાહરે સ્વરૂપાનંદીપણે તપગારીપણે એ અવસરે ભાસનચર થયે તે માહરે આજ પરમ કલ્યાણ થયે. ને માટે શ્રી જીવરાજ તુહે રક્ષક છે. નિજ કહતાં સ્વધર્મને તથા કારણપણે પરજીવને પિણ રક્ષક છે. તે માટે નિમિત્ત કારણને કર્તાપણને આ
SR No.522095
Book TitleBuddhiprabha 1917 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size629 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy