________________
૪
બુદ્ધિપ્રભા
માટે છે, યા તે અહિંસાને કારણ છે. અહિંસા તે કાર્ય છે. સ્વપરના નાનાદિક ગુણ ન હણવા એ ભાવ અહિંસા. એ ધર્મ યત: “એસ ધમ્મે ધ્રુવે નીતિએ” ઇત્યાદિક આગમ વચન છે. તે શ્રી માડુ જીન કહેતાં વીતરાગના ઈંદ્ર પુષ્યોપગારી માટે તીર્થંકર તે પરમયામયી છે. આત્માની યા સંપૂર્ણ કરી છે, પરની સંપૂર્ણ દયા ઉપદ્મિશે છે. વર્તમાનકાળે વિચરતા ભવ્યજીવને દેશનામૃતે સિંચતા મહાવિદેહક્ષેત્રે તેહિ કેવળ સકલ લોકાલેકના ભાવ જેથી પ્રત્યક્ષ પરસહાય વિના એક સમયે જાણે તે કેવળ જ્ઞાનના નિધાન છે. એવા શ્રી બાહુજીન છે તે પરમયાલ છે,
द्रव्यथकी छकायने, न हणे जेह लगार प्रभुजी,
માવચા પોળામનો, હિમ છે. થવા, પ્રમુનૌ, કાદુ !!
દ્રવ્યથી છ કાય. ૧. પૃથ્વીકાય. ૨, અપકાય. ૩. તેઉકાય. ૪. વાઉકાય. પ. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. ને નહણે જેશ્રી અરિહંત લિગાર અ’સમાવિષ્ણુ, ઈહાં કાંઇ પૂછચ્ચે જે કૈવલીના પગથી પારેવાના બચ્ચાં પ્રમુખ હણાયે છે. તે ન હણે કિમ કહે છે ? તેના ઉત્તર જે શ્રી ભગવતીસૂત્રે કેવલીના પગથી પારેવા પ્રમુખનાં બચ્ચાં હાય પણ તેહને ઇરીયાવહી કહો પશુ હિંસાન કહી તે માટે ન હણે ઇમ કહયે. જે છઠ્ઠું ગુણ ઠાણે મુનિને પ્રાણાતિપાતિકી ક્રિયા ઉતરી છે તે કેલીને કિમ હવે ? ક્યા માટે જે ભાવથા આત્મગુણુના રખવાલવે તેના ધણી જે ઉત્તમ ગુણી નિયથાર્દિક તેડને એ વ્યવઙાર કહેતાં પ્રવર્તન છે, જે જેમાં જેહવા ગુણ હુવે તેહના આચરણ પ્રવર્તન પણ તેવાજ હવે, જે પેતે સાહુકાર હવે તેને દેશ ચાલી પણ સમી હવે, જેના લાંડીયા હવે તેહના દેશ ચાલી પણ વાંકી હુવે, એ દૃષ્ટાંતે જે પરમેશ્ર્વર ભાવદયા પરિણામે પરણમ્યા છે તેહને વિહાર પણ છકાયને રાખવાનોજ હવે ઈમે જાણવા. એ દ્રશ્ય દયારૂપ પ્રથમ ભેદ કહ્યા.
रुपअनुत्तर देवथी, अनंत गुणो अभिराम प्रभुजी,
લોતાં વિઘ્ન ના નાવને, ન વધે વિષય વિરામ, મુ. વાછુ. રૂ.
ખીન્ન સરાગી જીવને રૂપ હુવે તે ઘણા જીવને વિકારને તથા સસારી સગાદિકના હેતુ થાય તિવારે તે જીવના આત્મ ગુણુ હણાયે, તિવારે તે રૂપ હિંસાના હેતુ થયા, અને શ્રી પ્રભુજીને રૂપ તે અનુત્તર વિમાનના દેવતાથી અનતગુણા અભિરામ કહેતાં મનોહર છે. એવા રૂપ છે. પિણ જગત્રયના જીવને જોતાં ધર્મ રાગ ઉપજે પણ વિષયના વિકાર ન ઉપજે ઈતો જે રૂપની મનોહરતા તે પિણુ દયાના કારણ જાણુવે. એ બીન્તુ દયાપણે છે. ૩.