________________
૧૪
બુદ્ધિપ્રભા. माफी (मिच्छामिदुक्कडम्). ખરા જ્યાં માફીના શબ્દ, નથી ત્યાં વૈર અન્તમાં, હૃદયને વૈર ના ડખે, ખરી એ માઝીને ચાહું. ૧ કહે મિચ્છામિ દુક્કડ એ, બનીને શુકની પેઠે નથી ત્યાં માફ પાપની, હૃદયની માફી છે જાદી. ખરી એ માફીની સાક્ષી, હદય આપે બની કુમળું વહાવી અણની ધારા, અરે જે આંખ આપે છે. ૩ ખરા જ્યાં માફીના શબ્દ, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત; ખરી માફી નથી છાની, છુપાવ્યાથી છુપે ના તે. ૪ અરે જે ચિત્તમાં પંચે, લહી ના તેહની માફી; રહી જ્યાં વિરની યાદી, નથી ત્યાં માફીની વાતે. ૫ કર્યો સંતાપ જેઓને, ખરેખર માફી તેઓની નથી માફી ખરે યાવત, નથી તાવ હૃદય શુદ્ધિ અરે જે માફી માગે છે, નથી તેને દિધી માફી; પ્રભુની માફી તું માગે, નથી માફી વિના મા. ૭ છોને મારી આપ્યા વણ, પ્રભુની માપણી નહિ મળશે; પ્રથમ તું માખી દે મને, પ્રભુની માફી મળવાની. ૮ પ્રભુ સમ દીલ થાવાથી, જીવોની માફી મળશે; જીને આપતાં માફી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. ૯ અહો એ દિવ્ય માફીમાં, દયાના મેઘ પ્રગટે છે; ધકે ગર્જના ભક્તિ, મયુરે પ્રેમના ટહૂકે. ૧૦ ભલી એ માફીની રેવા, અમારા દિલમાં હશે; બુદ્ધ બ્ધિ આત્મવત દુનિયા, થઈ ત્યાં માફી એ પૂરી. ૧૧
(જોધપત્ર)
(લેખક-મુનિ બુદ્ધિસાગર) હે આર્ય! હે જાગૃતિ ચન્દ્ર! મનમાં ઉત્પન્ન કરેલાં ચિન્તાનાં અવ્યવસ્થિત લોકડમાં બંધાઇને માનસિક દીનતામાં પરતંત્ર ન થતાં મનમાં ઉત્પન્ન થતી ચિતાની જાળને છેદી નાખ. હે આર્ય ! તે જે મનથી રચ્યું છે તેને નીડે પણ અનની વિવેક શક્તિથી તું લાવી શકીશ. હે આર્ય! મન પ્રાસાદનાં બારીબારણાંને પિતે ખેલ અને તેમાં સદવિચારની તાજી હવા ભરી દે છે આ ! જેની પ્રિયતામાં પિતાનું માન છે તેની પ્રિયતાને પોતાનામાં