________________
શ્રી અમદાવાદમાં ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજીના દેવલેકિન નિમિત્ત પ્રારભેલા મહૉત્સવ. ૧૭૩
શકતા નથી તેથી તેજ પ્રમાણે તેની આકૃતિ, રંગ પણ જુદા જુદા પ્રકારના હોય છે અને તે પાંચ પ્રકારના છે. આપણે સાત રને જોઇએ છીએ. તેમાંના નીલ અને જાબલી એ બે રંગ આમાં હાતા નથી. હવે તેની ન્યુનાધિકતા તેના સ્વરૂપ ઉપર આધાર રાખે છે એટલે કે જેવા મનુષ્ય વિચાર કરે છે તેમ તેની આકૃતિ, રંગ, વિગેરે ખંધાય છે.
તથા હવે આપને નિશ્ચય થાય છે કે જો આપણે શુભ વિચાર કરીએ છીએ તે શુભ વાતાવરણુ બંધાય છે, અને અન્ય વિચાર કરીએ છીએ તે તે પ્રમાણે ખને છે. મમહાત્મા પુરૂષોએ એના પ્રાબલ્ય ઉપર જય મેળવેલ હોય છે અને તેએાએ આનું જ્ઞાન પ્રાપ્ત કરીને ઉંચા વિચારનું જ વાતાવરણ બાંધેલ હોય છે, તેથીજ તેમના સમાગમથી લાભ છે પણ એટલુંજ કરી બેસી રહેવું એ કાંક્સ ડીફ નહિ. પણ આપ્યુ સર્વેએ આપણા મન ઉપર કાબુ રાખવે જોઇએે અને વિચારનુ' પ્રાબલ્ય ઉંચ મનાવવું જોઇએ.
ધોળે! પણ કઈક લાલરંગ, સ્વરૂપમાં વિચાર દેખાય તે એમ સમજાય છે કે, હનુ તેનામાંથી પારાવ વૃત્તિતા નાશ થયેય નથી. જો લાલ જાય તે સમજવું કે, તેનું અંતઃકર સવર ક્ષાભને ધારણ કરે છે. જે ગુલાબી જણાય તેા ઉચ્ચ પ્રેમાદ્િ વૃત્તિને વિકાશ થયેલ સભજવે. જો કાળા, ભુખ કે ઝાંખા જાય તે સમજવું કે હજી તેની સ્વાર્થવૃત્તિ વિશેષ છે અને તે અત્ય ́ત લાલ જણાય તે સમજવું કે તે અત્યંત વિષયી તેમજ ક્રોધી છે, અને જે નારંગી રંગ જાય તે સમજવું કે તેનામાં અભિમાન, લાભ, અતે અધમે છે.
આદર્શાવવાનું કારણ એટલુંજ કે જો મનુષ્યના અભ્યાસ થયેા હોય તે તે દુષ્ટ મનુષ્યના સંબંધમાં આવતે અટકે અને પેાતાના વિચાર ઉચ્ચ કરી ઉન્નતિ સાધી શકે. ( અપૂછું. )
પ્રેક્ષક—જૈન શાસ્ત્રોના આધારે આ લેખમાંથી જે કંઇ અનુકૂળ હોય તે જૈનખ એએ મૃત્યુ કરવું આગમોના આધારે જે કંઇ આ લેખમાંથી સત્ય હૈાય તે લેવું. લેખના વિચાર) માટે લેખકને માથે જોખમ છે.
श्री अमदावादमां गुरु महाराज श्री सुखसागरजीना देवलोकन निमित्त प्रारंभेलो महोत्सव.
અમદાવાદ-અશાવિદે આરસના રેકજ મહેાત્સવને પ્રારંભ કરવામાં આવ્યા હતા. દરરેાજ ઉત્તરાત્તર ઉત્તમ પૂજાએ ભણાવવામાં આવતી હતી. શ્રાવણ સુદિ તેરસના રાજ કુંભ સ્થાપનાનું મુહર્ત હતું. શ્રાવણ વદે ત્રીજના રાજ જળયાત્રાના વરઘેાડે નીકળ્યેા હતા. વરઘોડામાં સારી શંભા આવી હતી. ઝવેરીવાડામાં શ્રી સબવતાયછતા દેરાસરથી વઘેાડા નીકળ્યેા હતા વઘેાડામાં સધના આગેવાન શેઠે કસ્તુરબાઇ મણિભાઇ, શેડ જગાભાઇ દલપતભાઇ, શેઠ જમનાભાઇ ભગુભાઈ વગેરે સર્વ શેઠીયાએ હાજર હતા. વરધેાડામાં સારામાં સારાં બેન્ડ વાજા આવ્યાં હતાં અને તેના આઘેથી આકાશ ગાજી રહ્યું હતું. સામેલા એકેકથી વસ્ત્રાભૂષણુ અને રૂપથી ચઢીયાતા હતા. ઝવેરીવાડામાં વરઘેડાના સામેલાઓમાં અપૂર્વ ઉત્સાહ ફેલાયે! હતા. આકાશમાં વાદળાં છવાઇને જાણે ચંદ્રવાની ગરજ પૂરી પાડતાં હાય એવાં શાળતાં હતાં. ભગત, ઝવેરી બાપાલાલ તથા ડાહ્યાભાઇ, જયસગભાઈ વગેરે