SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. પર એટલે વિશ્વના રોષ ભાગ સાથે સબંધ છે અને તે શેષના આપણી સાથે સંબંધ છે એમ તે જાણે છે. અને સત્યપૂર્વક માની પ્રતિપાદિત કરી શકે. આ ઉપરથી આપણા પાતાના નાસ્તિપણાની કલ્પના એ માત્ર આપણાથી દૂર રહેલા~મતિરિક્ત વિશ્વના રોષ ભાગની કલ્પના છે. અત્રેજ આપણા પેાતાનું નાસ્તિ પણ કપી શકાય છે અને આપણી હયાતી જ્યાં છે ત્યાં જ માપણું અસ્તિત્વ છે. આ ઉપરથી આપણા પેાતાનું ન હોવાપણ એટલે ગમે તે ટૂંકાણે તદ્દન નાસ્તિત્વ-સ ંપૂર્ણ નાશ અથવા અસ્તિત્વનુ બંધ પડવુ એવા અષ્ટ કરવામાં આવે તે તે અસત્ય ખ્યાલ છે. એટલા માટે ૨૧ અને પર એ નામના ૫૨સ્પર્ સંબદ્ધ પણ પરરપર ભિન્ન અવિભાજ્યેાથી બનેલા વિશ્વમાં વિશ્વને અખિલ વસ્તુ તરીકે વિચારવામાં Units આવે તે ( અખિલ વ્યક્તિ તરીકે નહી). અસ્તિત્વવાળી બધી વસ્તુ. આનું (સ્ત્ર-પેાતાનું આ વિશ્વ છે મેટલુંજ નહીં પશુ નાસ્તિત્વ ધરાવતી બધી વસ્તુઓનુ ( પર–ખીનું કU ) એ આ વિશ્વ છે. રવ અને પર એવા પરસ્પર ભિન્ન અવિભાજ્ય વાળા તેને તેજ વિશ્વની અંદર રહેલ પદાર્થો સાથે વિશ્વ પણ સદા તેનું તેજ છે, આમ સા ક્ષાત્ નિશ્ચિત સર્વવ્યાપક વિશ્વરૂપી અવિકારી માસિક ચિત્રને મગજમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે શબ્દો ખડું કરે છે. વિશ્વને અવિભાજિતપણે કલ્પીએ તે અતિત્વ અને નારિતત્વ એ એકજ છે એમ ‘ ડુંગેળ' Hegel ને ન્યાય રૂાવે છે. ' વિશ્વને અભાવ એટલે સપૂછ્યું નાસ્તિપણું અથવા ખાલી શૂન્યપણે એવી દૃઢ અસત્ય કલ્પના આપણુને ઉપર પ્રમાણે સમજતા અટકાવે છે. ७० દ્રવ્યના મારો. વિશ્વ સત્ છે પરંતુ તે એકજાતીય દ્રવ્ય નથી. વિશ્વના જે ભાગમાં આપણે પેાતાના સમાવેશ નથી તેમાં આપણુાં જેવાજ સચેતન બીજા જીવે તેમજ અચેતન પુદ્ગળ ડેાય છે તે ઉપરાંત આકાશ, કાલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણુ તેમાં છે. જીવા સાથેજ માત્ર ધર્મના સંબંધ હોવાથી વિશ્વના સાદી રીતે નીચે પ્રમાણે વિભાગ કરી શકીએ. ! મ T } જીવ અવ અજીવ દ્રવ્યના પેટા વિભાગ હાલ તરતમાં મુલ્તવી રાખીદ્યું. દેવી, પ્રાણીઓમાં એક ખાસ દ્રવ્ય ( આત્મા ) છે. આ દ્રષ્મ તેમને જીવતા રાખે છે ને લાગણી, જ્ઞાન, ચેતના, આત્મિક વી અપે છે. આધુનિક વિજ્ઞાન શાસ્ત્ર ( Science } આ દ્રવ્યનું અસ્તિત્વ સામાન્ય રીતે કબુલ કરતા નથી માટે તેના અસ્તિત્વપરત્વે કંઈક હા મોતીની આવશ્યકતા છે. સર્વે સાબીતીએ કઇંક જાણીતી સત્ય હકીકતથી શરૂ થાય છે. આ સપતાને સિદ્ધ કરવાની જરૂર રહેતી નથી. આ સચેતન દ્રવ્ય ( આત્મા ) ના અસ્તિત્ત્વની સાબીતી નીચેની બાબત ઉપર રચાયેલી છેઃ - ખુદ્દાનતંતુના કંપ રૂપે હૈાય કે મગજના ક્યુ, કંધાના પુદ્ગલની ગતિ એ ચેતના કે જ્ઞાન નથી. પુદ્ગળના આંદલન કે મળતા ચેતના, જ્ઞાન અંશથી ભિન્ન છે એટલુંજ નહિ પણ જાતિમાંયે ભિન્ન છે. દેલનરૂપે હ્રાય તાપણુ એવી કા શક્તિ કે ચ
SR No.522039
Book TitleBuddhiprabha 1912 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy