SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ર નથી. માટે તે વે તારા હેય તે! તેમને ચિંતન કરવાની આવશ્યકતા રહેતી તર્યંને તરવાનું શું ! ભણેલાને ભણવાનું શું ! પણ આમ દુનિયામાં જાતું નથી. ઘણા લાકા બ્રહ્મનુ અર્ચન પૂજન ચિંતન કરતા દેખાય છે. બ્રહ્મ મેળવવાને માટે અથાગ મહેનત કરે છે તેા તેથી સિદ્ધ થાય છે કે દુનિયાના વે બ્રહ્માંશ નથી. જૈન એિ નતાં સર્વે વેામાં બ્રહ્મની સત્તા રહેલી છે અને જેમ કઇ લુગડામાંથી મેળ જતે રહું છે કે તે પાણીને તળીએ બેસેલું ઉપર આવી શકે છે તેમ દવાને જ્યારે કર્મનુ નિબિડ બંધન તુ રહે છે ત્યારે જેમ વાદળા જતા રહેવાથી સૂર્યનુ પ્રકારા ઝળહળી રહે છે તેમ . આત્મસ્વરૂપ ખીલી નીકળે છે. અને સિદ્ધ રૂપ જીવા થાય છે પણ તેથી કઇ એમ નથી કે વા બ્રહ્મના અંશે છે. એટલે બ્રહ્મમાંથી ઉન્ન થાય છે. વળી કેટલા બંધુઓનુ` એમ ધારવું થાય છે કે જેમ નદીમાં યાતા પાણીમાં વાયુના પ્રસારના બળે ગણેશ કે આદ્યાત વ્યાધાતના નિયમને લેને (Law of action & reaction ) પરપોટા થાય છે અને પાછા પાણીમાંજ સમાઈ જાય છે. તેવી રીતે યા બ્રહ્મમાંથી ઉન્ન થાય છે અને બ્રહ્મમાંજ સમાય છે. તેમ બ્રહ્મમાંથી પણ માયાના આવેશથી મનુષ્ય ઉન્નન્ન થાય છે અને માયાના અદ્રશ્ય થવાથી પાછા વા બ્રહ્મમાં સમાઇ જાય છે. આથી તે આપણને એક મહત્વના સવાલ ઉભન્ન થશે કે માયાએ જ્યારે બ્રહ્મમાંથી જીવ ઉપન્ન કર્યો ત્યારે જોર કાણું વધારે માયાનુ કે બ્રહ્મનું. વળી જ્યારે માયા સમર્થ થઇ તે પછી એવા તે કાણું મુખ હાય કે બ્રહ્મને પૂજે, આખાને મુકી અધુરાને કાણુ ઝાલે. यो धुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । धुवाणि तस्यनस्यन्ति अध्रुर्वनष्ट मेवच ॥ માટે જે આખાને મુકી અધુરાનું સેવન કરે તે છેવટે તેનું આખું તે નષ્ટ થાય એટલું જ નહિં પણુ અધુરામાંથી પણ અધું મળે. માટે સર્વે કર્ણ ન્યાય દ્રષ્ટિથી પણ એમ વિચારે તે માયાનુ જ આવાહન કરવું બેઇએ. પરંતુ માયાને તે જુગુપ્સનીય ગણીયેાગીએ ય દે છે અ પ્રત્યક્ષ છે માટે તે દાખલાથી જે સૃષ્ટિનુ કર્તા પણું બ્રહ્મમાં આપે છે તે પાતાનું સાધ્ય બિંદુ સિદ્ધ કરવામાં તવામાં કિલ્લા બાંધે છે એમ જાણવું, વળી ચિભડામાં વાલ ! અગ્નિમાં શીતળતા ! આ શુ કાઈ માની શકે ? અથાત ન માની શકે, તેમ પછદ્મમાં માયાને વાસ કરવાના અવકાશજ ક્યાંથી મળે-મેલા આહારનુ કાઇભાજન કરે ? અર્થાત્ નજ ܕܝ
SR No.522023
Book TitleBuddhiprabha 1911 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy