SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ પ્રય વાંચક–બળ કામ અર્થે પ્રેમનેજ પ્રથમ યોજવાનું છે. માટે પ્રેમનેજ જ્યાં ત્યાં અધીકાધીક પ્રકટાવ. તે પ્રેમ ના પ્રકાશે સમાગે આગળ વધી અલ્પ સમયમાં તારા ઇછીત વિષયને સિદ્ધ કર. એજ અંતિમ ઈચ્છા. પ્રેક્ષક ખુલાસો આમાના સહજ સુખને માટે દેવ ગુરૂ અને ધર્મ આદિ સહજ સુખના કારણે ઉપર જે પ્રેમ કરવામાં આવે છે તેને શુભ પ્રેમ અથવા અપ્રશયપ દો જવાથી નિર્દોષ પ્રેમ (શુભ ધર્મ પ્રેમ) કહેવાને લેખકનો આશય સમજો. ॐ श्रीगुरुः कर्म प्रकरण. (લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. ) ( અંક દશમાના પાને ૩૧૭ થી અનુસંધાન ) ક જડ છે અને આત્મા ચેતના યુક્ત છે. જડ પિતાની મેળે આય લવા સમર્થ નથી છતાં છેવો જણ્યા છતાં છે અશુભ પુ- અશુભ કર્મોને ગ્રહણ કરી શકે છે. કોઈ પૂછે કે ગલોને પણ જા- આનું શું કારણ હશે ? તેના જવાબમાં કહેવાનું થયા છતાં ગ્રહણ કે દવાને સુખદુઃખના હેતુ ભૂત કર્મ છે અને કાં શુભાશુભ લેવાના નિમિત્ત ભૂત પાંચ કારણે છે. ( ૧ ) સ્વભાવ ( ર ) કાવા. ( ૩ ) તિતિ (૪) પૂર્વ જન્મ કય. ( ૫ ) પુરુષાર્થ. ઈ પણ કાર્યની શરૂઆત માટે સિદ્ધિ આ પાંચ કારણોના સંમેલન થયા વિના સંભવતી નથી. દાખલા તરીકે ધારો કે કાઇ મનુ અને એવી ઈચ્છા થઈ કે. “ઝાડ ઉપર ફળ લાવી મારે ખાવું હવે આપણે વિચાર કરી શું તો આપણને જણાશે કે જે ઝાડનું ફળ ખાવા તે દછા રાખે છે તે ઝાડને રવભાવ ફળ આપનાર હોવો જોઈશે કારણકે જો કોઈ વાંઝીબા ઝાડની ફળ ખાવાની તે છા રાખે તો તેની આશા આતશ કુસુમવત્ સમજવી. માટે ઝાડ પ્રથમ તે ફળ પ્રદાતા હોવું જોઈશે અર્થાત્ ઝાડને સ્વભાવ ફળ પ્રદાન હોવો જોઈશે. વળી તે ઝાડ અનુકુળ હતુ આવ્યા વિના ફળ આપનાર નથી કારણ કે રૂતુ વિના ફળે
SR No.522023
Book TitleBuddhiprabha 1911 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy