SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ૩ સ્તુની પૃથ્વી શામાં રહેલી છે ! વસ્તુના આકાર, કદ, રગ આદિની કેવા પ્રકારની વહેંચણી તેમને પ્રિય વા અપ્રિય બનાવે છે, વસ્તુના કદ, આકાર આદિનુ કવું પ્રમાણ તેને મનહર બનાવે છે ! તેના કયા ગુણ હૃદયને અનહદ આહ્લાદ આપે છે. કુદરતના પદાર્થાંના ચમત્કાર શાને લીધે છે. આ વગેરે પ્રકારનુ સાંદ અનુભવવાના બાળકોને મહાવરે પડવાથી તેની રસજ્ઞતા ખીલે છે કાઈ પણ વસ્તુ સકળનામાં તેની કવા પ્રકારની રચના કુદરતને અનુકૂળ ચ શકે અને રસજ્ઞતાનું પણ કરી શકે! વસ્તુનું હાર્દ શું છે અને તેથી ધ્રુવા પ્રકારનો આનદ થાય છે. સત્ય શું છે. આ વગેરે બાબતે સહ્રયજને જેવી રીતે સમજી શંક છે અને તેને આનંદ અનુભવી શકે છે તેવી રીતે નિરસ, શુદ્ધ મનુષ્યા સમજી શકતા નધી. તેમના હાથે હુન્નર ઉદ્યાગ અને કળાના નીપુણતાની સારી વા· કદર થતી નથી. વસ્તુને સાર તારી કાઢી તે સમજવામાં, સત્ય સમજી, સત્યગ્રાહી થવામાં આક્તિ બહુ માટે ભાગ બજાવે છે. આ શક્તિ એવી પ્રશ્નલ છે, કે તે મનુષ્ય હૃદયમાં માટે ફેરફાર કરે છે, અને તેને માટે આનંદનું દ્વાર ખુલ્લુ કરે છે. વ્યવહારમાં પણ આશક્તિને કાંઇ થોડા ઉપયોગ નથી વ્યવહારના સર્વે પ્રસગોમાં આરાક્તિના ઘણા ઉપયેગ સમાયેલા હાય છે. પદાર્થના નમુના વલેાકવામાં, કારીગરીના પદાર્થોની બારીક તપાસવામાં, વસ્તુનુ તારતમ્ય શેખી કહાડવામાં, સયેાગેની પસદગીમાં અને વર્ષમાં ખરૂં ખાટુ વિચારતાં મનનું વલણ ધારણ કરવામાં અને તેને દૃઢ ધળગી રહેવામાં આશક્તિ બહુ ઉપયેગી ભાગ ખાવે છે. આ હેતુથી ડ્રાઇંગ, ચિત્ર કામ, ફાવ્ય, સંગીત, ઇતિહાસ દે સહૃદયતાને પોષક વિષયે આધુનિક શિક્ષણ, ક્રમમાં દાખલ કરવામાં આવેલા છે. આ વિષયના શિક્ષના લાભ પોતાનાં બાળકોને ન આપવા અથવા તે પ્રતિ દુર્લક્ષ્ય કરવુ એ અયેાગ્ય છે. જે પાતાના બાળકને સત્યગ્રાહી, સારશોધક, નીર્તિમાન, સદ્દગુણી અને વાસ્તવ આનંદને ચાનારા બનાવમા હોય તે એ જરનું છે કે સહૃદય તાની શક્તિ ખીલવનારા વિષયેાને મહાવા પુરતા મારે બાળકને પાડવા !તેમનાં મૂળતત્ત્વ ને શિક્ષણ ક્રમમાં દાખલ કરવાં જાઈએ ' નીતિ વિષયક કેળવણી સબંધે પણ એમ કહી રાકાય કે દ્વૈતી કળવણીથી બાળકના નૈતિક ગુણા ખીલે છે. છતાં તેની પરિપુર્ણતા થૈ નીતિ વિષયક પાડાનું અગર કાષ્ટ પણ પ્રકારે તેનું લાયદું શિક્ષણ બુદ્ધિની કળવણી સાથે સામેલ કરવાની આવશ્યક્તા છે. બુદ્ધિની અને નૈતિક કેળવણી જુદી પાડવી એ બાળ વિકાસમાં પ્રતિબંધ નાંખવા રૂપ છે વાસ્તવે કેળવણી આપનારના હેતુ ખાળ વિકાસને ઉત્તરાત્તર દેિ ગત કરવાના છે. અને એક સમયે અને સાથે શરૂ થવાની
SR No.522009
Book TitleBuddhiprabha 1909 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy