SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ જોઈએ તેમજ તા: સાધુ સમાન છે ? || સાધુઓના દર્શનથી ગૃહસ્થ સ્ત્રી વચ્ચે પુર્ણ થાય છે. કામ તીર્થ સ્વરૂપ સાધુઓ છે, ઉત્તમ પણ વિનય ક. સગુણી સાધુઓ સંબંધી આ લખાણ છે. સ્થાવર તીર જોઈએ. ર્થથી તે પરભવમાં ફલ થાય છે. પણ્ જંગમ તીરૂપ સાધુઓની પાસે જતાં ઉત્તમજ્ઞાન મળે છે, હૃદયની સં. કાઓ ટળે છે, બહાવિદ્યાનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે, અનેક પ્રકારના સદ્ગશે મળે છે. જન્મ જરા અને મરણનાં દુ:ખે નાશ પામે છે માટે સાધુઓને વિનય કર જોઈએ તેમની વસ્ત્ર, પાત્ર, આહાર, શયન સ્થાન આદિથી ભકિત કરવી જોઇએ. તેમને સંયમ પાળવામાં સહાય આપવી જોઈએ તેમની નિંદા કરવી નહિ. અયોગ્ય નઠારા સાધુઓને દેખી રવૈઉપર અભાવ ધારણ કરવો નહિ. સાધુએને મઠન પાઠનમાં વિશેષત: સ્લાય આપવી. સાધુઓને વિનામ કરવાથી અનેક ભવનાં કરેલ પાપને ક્ષય થઈ જાય છે. અને અન્ય જીવો પણ મા ઓ બને છે. ગુરૂરૂપ સાધુ થી અનેક જીવોની ઉચ્ચ દશા થઈ અને થશે શ્રી ગુરુરૂપ ચારિત્ર ધારક સાધુઓની મન વચન અને કાયાથી ભક્તિ કરવી. તેમના આગળ ડહાપણ ઓળવું નહિ. તેમને છેડવા નહિ. યોગ્ય તત્ત્વોનું જ્ઞાન લેવું. યથાશક્તિ તેમની આ પ્રમાણે વર્તવું. તેમની નિંદા સાંભળવી નહિ. છો ખંત્રોનાં પરમ રહસ્ય સમજવાં. છતિ શક્તિએ તેમનાં દર્શન કરવાં. તેમના સગુણેની પ્રશંસા કરવી. ગામેગામ વિહાર કરતાં સહાય આપવી. તેમના સોનું અનુકરણ કરવું. સંયમનું બહુમાન કરતાં તેમના ગુણે હૃદયમાં પ્રકટે છે. માટે આ વગને વિનય દિવ્ય ક્ષેત્ર કાલ ભાવથી યથાગ્ય સાચવી આ નંતિ કરવી. દીક્ષિત સાધ્વીની આવશ્યકતા અને તેનો વિનય, બારીઓ પંચમહાવ્રત પાળી ગામેગામ વિચરે છે. પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ કરવા પ્રયત્ન કરે છે. શ્રી વીતરામ પ્રભુની આજ્ઞાપૂર્વક આભોનતિ કરવા પ્રયત્ન કરે છે. બ્રહ્મચર્ય વ્રત નરવાડ સાચવી પાળે છે. સ્ત્રી માં સાધ્વીજી સારી રીતે અસરકારક ઉપદેશ આપે છે. પુરૂષોને પણ માદવીવર્ગનાં આચરણ ઉંડી અસર કરે છે. ગાંધી વર્ગથી સંસાર સુધરે છે.
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy