SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ હરીન સમસુવર્ણમય કુંચીઓ.. લેખક:-દેશી મણિલાલ નથુભાઈ. બી. એ. આ પુસ્તક માં નીતિ અને તત્ત્વજ્ઞાનને શેા સુબંધ છે, તે બતાવવામાં આવેલું છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને નાન; એ સાત સાગાપર દષ્ટાન્ત સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંત પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપર વિદ્વાન તરફથી સારા અભિપ્રાયે મળેલા છે. ટુંક મુદતમાં એ હુંજાર નકલે ખપી ગયેલી છે. હાલમાં તેનું હિંદી ભાષામાં ભાષાંતર છપાય છે. કીમત 0-6 ( પા જ સાથે ). તા. કે. બુદ્ધિપ્રભા માસિકના ગ્રાહકોને પોટેજ સાથે 0-4-6 એ મi[ શકશે. મળવાનું કાણ". બુદ્ધિપ્રભા ? ઓફીસ, અમદાવાદ ઝવેરી લલ્લુભાઇ રાયચંદ હામફાર ઇન્કયુરેબલપેપર્સ. નમદાવાદ જે લોકાનાં રેશમ કેાઈ મણુ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાચ્ચ રાગવાળા ગરીને મદદ કરવાને ઉપર જણાંવેલી ઇરપીટાલ તા. 13 જૂનેવારી ચુન 1979 ના રોજ અમદાવાદના મહેરબાન કલેકટર સાહેબને હાથે ખેલવામાં આવી છે. તેને જે કંઈ મદદ આપવામાં આવશે તે આભાર, સાથે સ્વીકારવામાં આવશે. અંદદતી રકમ નીચેને શીરનામે મોકલી આપવી. * બુદ્ધિપ્રભા " એફીસ, નાગારીશરાહ, અમદાવાદ..
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy