SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 15 જે જે ધર્મનાં કાર્ય કરવાં તેમાં ગુરૂણીનો આતા તથા સલાહ લેવી, ગુરૂ ણીના કાર્યમાં ભૂલ દેખાય તો પણ કોઈની આગળ બેસવું નહિ પ્રસંગ પામે તે સંબંધી ખુલાસો કરવો વવ વૈરીને વશ કરે આ શિખામણ પુનઃ પુન: સ્મરણ કરી ગુરૂણીની આગળ વિશેષત: નગ્ન થવું. ચેલીઓની ભૂલ થાય અને ગુરૂણી ઠપકો આપે તે એલીઓએ ક્ષમા માગી. કપકે સહન કરે, ગુ. રૂણું શિખામણ આપે તે સામું બેસવું નહિ, શ્રાવકા અગર બીજી ચેલીઓની કુમતિને ખરાબ સલાહથી રાણી સાથે વિરોધ ધારણ કરે નહિ. ગુણીની આજ્ઞામાં ધર્મ છે એમ સમજી વૈરાગ્યભાવે ચારિત્ર પાળવામાં સ્થિર થવું. પ્રાણ જાય તે પણ ગુણીની નિંદા ચેલીઓએ કરવી નહિ. ગુરૂણની નિંદા કરવાથી પિતાનું તથા ગુરૂણીનું ભલું થઈ શકતું નથી, મુ. રૂણી જે જે શિક્ષાઓ આપે છે તે ફક્ત મારા આત્માના હિત માટે આપે છે તેમ સમજી ગુરૂણી ઉપર અત્યંત પ્રમ શ્રદ્ધા ભક્તિ ધારણ કરવી. ચતુવિધિ છે તેમને વિનય કરે તેમના ઉપદેશામૃતનું પાન કરવું. શ્રાવક તથા શ્રાવકાઓએ સાધુઓને તથા માર્થીઓને બને વચન અને કાયાથી વિનય સાચવે.-વિનયનું ફળ શ્રાવક શ્રાશ્રાવક શ્રાવિકા વીકાએ આ ભવમાં ચાખે છે–સાધુ તથા માધ્વીને વિ. એએ સાધુએ નય ત્વરિત શુભફળ આપે છે અશુભ આચારવાળાં તથા સાધીએ સાધુ સારી દેખીને સર્વ ઉપરથી શ્રદ્ધા ઉઠાવવી નહિને વિનય કરો. ચાર ખંડમાં તપાસીને જોશે તે જૈન વર્ગનાં સાધુ મા વીએ દયાદિ આચારમાં ચઢીયાતાં માલુમ પડશે–આ. ભતત્વ ઉપર વિશેષતઃ લય ન આપ્યું તેથી જૈન ધર્મનો વિશેષ હાલ ફેલાવો થશે નહિદ્રવ્ય સત્ર કાલ ભાવ વિચારી સાધુ તથા સાથીઓએ જાગવાની જરૂર છે. કલ્પવૃક્ષ સાધુ તથા સાથીઓને વિનય કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. સાધુઓ તથા સાધ્વીઓને મનુષ્ય જાત વિનય કરી ફળ મેળવી શકે છે. સાધુએ તથા સાધ્વીઓની ભક્તિ કરવી. તેમના સદ્દગુણની પ્રશંસા કરવી. તેમના ઉપર આળ ચઢાવવું નહિ. સાધુઓ તથા સાથીઓના થતા ઉપકારોને બદલો ગૃહસ્થથી કઈ રીતે વાળી શકાય તેમ નથી. એમ જાણી તેમની આજ્ઞામાં વર્તવું. ક્રોધાવેશથી કઈ દીવસ તેમનું અપમાન કરવું નહિ. શ્રેણિક રાજાની દેવતાએ જૂઠા સાધુના વેષ કરી પરીક્ષા લીધી હતી તે પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા નહિ તેમ ભવ્ય છે પણ સાધુઓ ઉપરથી શ્રદ્ધા ડાડતા નથી. ઉત્તમ ભકતિ ભક્તિથી માધુ બાવીને ધર્મકાર્યમાં સહાય કરે છે,
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy