________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : રર મો વીરમહત્તમ, ભીમના મંત્રી વિમલશાહ, કર્ણદેવના મંત્રી મુંજાલ ને સાન્ત મહેતા, એ બા જૈન વીર જ હતા. ને ગુજરાતમાં જ્ઞાનની સરિતાને ધીમી ધીમી વહેવરાવી કલિકાલ
જ્ઞ હેમચંદ્રાચાર્યરૂપી મહાસાગરમાં સમાવનાર શ્રી, વીરગણિ, શ્રી. જિનેશ્વરસૂરિ, શ્રી. શાંતિસ શ્રી. અભયદેવસૂરિ વગેરે ચામુંડરાજથી કર્ણદેવ સુધીના સમયમાં થયેલા જ્ઞાનવીરે પણ ઢંજ હતા. | દિગવિજ્ય રાજા સિદ્ધરાજના સમયમાં જ કેટલા વિખ્યાત, વિબુત મંત્રી વીર હતા શ્રી જ નામાવલિ વાંચીએ તે ઉપરની વાતની ખાતરી થઈ જશે. અજેય માળવાને વિજય ડેર મહામંત્રી મુંજાલ ને રાજાની ગેરહાજરીમાં પાટણનો સરમુખત્યાર રહેનાર સાંતુ મંત્રી
જૈન હતા. મહામંત્રી આશુક પણ એક કુશળ જેન મંત્રી હતા. સોરઠ પર ઘણી મહેનત { મેળવીને એનું સંચાલન પણ સજજન નામના રણકુશળ જૈન સેનાપતિને સોંપાયું હતું. યુવતચરિત્રની રચનાર શ્રી. ચંદ્રસૂરિજી પણ પૂર્વાશ્રમમાં લાટ દેશના મંત્રી હતા. મહામંત્રી , પણ સિદ્ધરાજના સમયમાં આપબળથી રાજકાજમાં જોડાયા હતા, ને દક્ષિણÁારસમા, તના સરહાકેમ નિમાયા હતા. આ મંત્રીએ સિદ્ધરાજ ને કુમારપાળ એમ બે રાજાઓની રી, ને એ સેવામાં જ આખરે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. આ ઉપરાંત વાગૂભટ, પૃથ્વીપાલ વગેરે અનેક જૈન મંત્રીઓનાં નામ ગુજરાતના સુવર્ણયુગમાં સૂર્યસમાં ચમકી
આ જૈન વીરો માત્ર પોતાના પંથના જ અનુદાર પૂજારી હેત, પિતાના ધર્મબંધુઓ ધ્યાન આપનાર હેત તે ગૂજરાતના આ પરમ પ્રતાપી બે ગૂર્જરેશ્વરે કંઈ ઘેલો નહોતા રાજ્યના મહત્ત્વના પદ પર સ્થાપત. સ્વધર્મનું પાલન એ બ્રાહ્વણ, ક્ષત્રિય ને વૈશ્ય T માટે સમાન હતું. જેઠેષ પણ એક ભારે ચીજ છે, એ અમે જાણીએ છીએ, પણ તેમાંય મર્યાદા હેવી આપણે ત્યાં એક એવો દશકે આવી ગયો કે અત્યારના તમામ જૈનેતર લેખકોએ ન વીરને એક યા બીજા બહાને હલકા પાડવામાં પિતાની લેખિનીની સફળતા ' પણ એમાં તે અમે ગુજરાતના ગૌરવને ભંગ માનીએ છીએ, તે ગરવી ગુજરાતના આ હલકો ને ખટપટી, ઈક્કી ને અસહિષ્ણુ બતાવવાને અક્ષમ્ય દેવ કર્યા જેવું
લે
.
મારવા.
આવેલા
તા. વર્ષો પહેલાં મુંબઈમાં મીનલ-મુંજાલ ' નામનું નાટક જોયેલું. બધી રીતે એ નાટક " મારવા * કતું, પણ મહામંત્રી ઉદયનના ધીરદાત્ત પાત્રને હાસ્યરસ પ્રધાન બનાવી “ઉદો
કે રજૂ કરેલ. આ વાત તે વખતે પણ મનને ખટકેલી. અલબત્ત, એ વેળા ડી જેવા લેખાતાં ને આજના મહાગુજરાતીઓ પણ એ તરફથી વહેલા-મોડા Rા તે છે, તેવું ઇતિહાસ-જ્ઞાન સામાન્ય પ્રજાને ઓછું હતું. ગુજરાતમાં, ગુજરાત
છે આથી-મથુરાથી દ્વારકા આવનાર શ્રીકૃષ્ણના જમાનાથી-એક પ્રવાહ વહેતે આવેલે. પણ આજેમ વેપારકુશળ સિંધી વેપારીઓ તરફ એક જાતની લેકવૃત્તિ છે, તેવી વૃત્તિ ડિમોલી નાર વેપારકુશળ મારવાડીએ તરફ હતી. એટલે એ મશ્કરી લેને જાણે
બહારનું
છે, પણ
ગમી જતી હતી.
પણ મહીમા ઉદયન ભલે મૂળ મારવાડી ( શ્રીમાલથી આવેલા ) હોય, પણ એય
For Private And Personal Use Only