________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮૯ ]
સંસારનું પ્રથમ ધર્મચક્ર
[ ૧૫૧
ત્યાં તા રાજ્યભરનાં ચેયાં ગાજી ઊડ્યાં અને પક્ષીગણના ડાાહુલ એમાં છુપાઈ ગયે, આખી પ્રજા જાગૃત થઈ. પ્રભુજીને વાંદવા જવાની તૈયારી થ′ રહી. રાજભવનમાં હાથી, ધાડા, પાલખી અને રથની કતારા ખડી થઈ ગઈ. ધડેસવારા, હાથીસવારા અને પાયદા આવી ગપા. વિવિધ વાર્મિંત્રોના નાદ ગાજવા લાગ્યા. બાહુબલીરાજતે એમ થયું, હું મારી પૂછુ વિભૂતિથી લ કૃત ખડી પિતાજીને વંદન કરવા જાઉં; એટલે મØિત્નમય મુખુટ, તના બાજુબંધ અને મુકનામય એ કુંડા ધારણુ કરી અને શરૂપૂર્ણિમાના ચંદ્રી જીવા જે ઉજ્જળ વસ્ત્રો પરિધાન કી બહુમતીરાજ હાથી ઉપર એ જાણે ઍરાવત ઉપર એરેસ ઇંદ્રરાજ ડ્રાય એમ આગે બાહુથી શોભી રહ્યા હતા. શયીપતિને પડખે બેઠેલી ઈંદ્રાણી હેય તેવાં રાજરાણી વસંતકી બાજીમાં ખેડાં હતાં. હુમલીરાજ મેઢા અને કા નિજ્ઞાનના અવાજ પાણી ઊંચા, સેવા-પરિવાર અતે આખું રાજ્ય પ્રભુજીનાં દર્શન માટે ઊમટયું. આખા માનવસમુદ્દે ચાલના ઉદ્યાન પાસે આવ્યો. બાહુબીરાજ હાથી ઉપરથી નીચે ઊતર્યાં અતે મુફ, છત્ર, ચામર, શસ્ત્ર અને પત્રાણુ ત્યાં મુકી ઉદ્યાનમાં પ્રવેશ કર્યાં. એમને હુ માતા નથી, પરંતુ ઉદ્યાનમાં પગ મૂકતાં જ ખાહુબલીરાજતે વનશ્રી નિસ્તેજ લાગી, ઉદ્યાન સતુ ભાગ્યું. આાકાશ નિરભ્ર છતાં એમને દુનિ જેવું લાગ્યું, એમનુ ડામ્રુતંત્ર કયુ.. એ
મળ વધવા લાગ્ય, પશુ પગ ઊપડતા દ્વૈત, ત્યાં આવીને જોયું તે! ઉદ્યાનમાં કાંય પ્રભુજીરૂપી સુશુાં દર્શન ન થયાં. ક્યાં છે? કર્યાં છે? એમ શાધતા હતા ત્યાં ઉદ્યાન પાક્ષકે આવીને નિસ્તેજ તે કશું: નામ !! દેવાધિદેવ તા થાડી વાર પહેલાં જ અહીથી પ્રયાણ કરી ચાલ્યા ગયાં, અમે આપને આ સમાચાર આપવા આવતા જ હતા, ત્યાં આપની મારી પધારી.
આ
ભળતાં જ માહુબલીને મૂર્છા આવી, હાય ! હુ* કેવા હતભાગી કે રાત્રિ રાજ મહેલમાં સૂપ રહ્યો, આવા પ્રતાપશાળી, આવા ત્યાગી તપસ્વી અને સથની મારા આંગણે આાગ્યા છાં નિર્ભાગી બની ન ન કરી શકયા.
અરે, હું. વૈભવના મેહમાં રહ્યો. મારા તે અભિલાષ હતા કે આજે પ્રભુના ચરણુકમલ પૂછી. પણ મારા મનેાથ ખારી ભૂમિમાં વાવેલા ખીજ જેવા નિ" ગયા, અરેરે, આ ત્રિભુવનપતિ આ ઉદ્યાનમાં રાત્રિ રહ્યા અને મે' નિર્વાંગીએ રાજમહેકમાં રાત્રિ આરામથી ગાળી, જ્યાં ખાડુમોરાજ આવી આત્મનિંદા કરી રથા છે, ત્યાં મંત્રીશ્વરે કશુ : મહારાજ, હવે ચિંતા કરવી નકામી છે. વળી આપના હૃદયકમલમાં તા એ દેશવિદેવ વાસ કરીને રહેલા જ છે. છતાં આ જુએ, આ શું દેખાય છે?
બધા ટાળે મળી જુએ છે અને પ્રભુજીનાં ચરણુકમલનાં દર્શન થાય છે. ચરણુકમલમાં અતિ દરેક રેખાએ ગ્રાફ્ ઊડી આવી છે. વિશાય ઊરેખ, વ, અંકુશ, ચક્ર, મલ, ધ્વજ, મત્સ્ય દરેક આકૃતિ પર ઉડ્ડી છે.
મંત્રીશ્વર—રાજન.ભુવનપતિનાં પ્રત્યક્ષ શન ન થયાં પર ંતુ તેમના ચરણુન્યામ અહી સાક્ દેખાય છે. આખો રાત્રિ મહી પ્રભુજી ધ્યાનમાં ઊમા લાગે છે, જેને લીધે આ ચણુકમક્ષ અને તેની અંદરની મ'ગલિક રેખાઓની આકૃતિએ સ! દેખાય છે, માટે ભાવથી પ્રભુજીને જ જેવા છે, તેમ માતી આ ચરતિબનાં દર્શન કરે. હુબલીરાજે, સમસ્ત અંતઃપુરે અને સમસ્ત પ્રજાજનેએ ભગતના એ ચક્ષુભિખનાં દર્શન કર્યાં.
For Private And Personal Use Only