SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮૯ ] પ્રશ્નોત્તર—કિરણાવલી [ ૧૯ તે મરણુ ઢાલે અને નમસ્કાર મંત્ર ન સમળાવ્યા હાત, તે કુતિય"ચ નૈનિમાં અથવા ાઇ ધમ યાનિમાં ગયા હોત. તમે સુથા મારા ગુર, સ્વામી અને દેવતા છે, માટે તમે આપેલું આ વિશાળ રાજ્ય તમે જ ભાગવે, આ પ્રમાણે હીને નૃથધ્વજ શ્રાવ વ્રતને પાળતા છતાં પદ્મરુચિની સાથે અભેપણે (સ્નેહ રાખીને) રહેવા લાગે. લાંબા અળ સુધી રૂડી રીતે શ્રાવણ પાળી મૃત્યુ પામીને તે અને ઇશાન દેવલોકમાં મર્દિક વ થયા. પદ્મચિ ત્યાંથી ચવીને મેરુગિરિની પશ્ચિમ બાજુએ વૈતાઢય પર્વતની ઉપર નહાવત્ત નામના નગરમાં નદીશ્વર નામે રાજા અને કનકાભા રાણીના નયનાન; નામે પુત્ર થયા. ત્યાં રાજ્ય ભાગવી દીક્ષા લતિ માહેન્દ્ર નામે ચેથા દેવલોકમાં દેવ થયે. ત્યાંથી ચવી પૂર્વ મહાવિદેહમાં ક્ષેમાપુરીના રાજા વિપુક્ષ વાહન અને પદ્માવતી રાણીને શ્રીયદ્રનામે કુમાર થયા. તે શજ્ય ભોગવી શ્રી સમાધિગુપ્ત નામના મુનિની પાસે દીક્ષા ક્ષઈ કાળધમ (મરણ) પુ.મી બ્રહ્મદેવલામાં ઈંદ્ર થયા. ત્યાંથી ચવીને તે ધનત્તના છત્ર આ મહા બલવાન ભવભદ્ર શ્રી રામચંદ્ર થયા. અને ગૃપમધ્વજના જીવ અનુક્રમે આ સુૌવ થયે।. " પેક્ષા શ્રીકાંતના જીવ ભવભ્રમણ કરી મૃત્યુાલક નામના નગરમાં શંભુરાન અને તેની હેમવતી રાણીના વકર્ડ નામે પુત્ર થયા. પહેલાં હેલ વસુદત્ત, ભવમાં બની તે ચબુ રાજાના પુરહિત વિષ અને તેની શ્રી રત્નસૂડાના શ્રીભૂતિ નામે પુત્ર થયા. પેલી ગુણુવતી સ-ભ્રમણ કરી તે શ્રીભૂતિની ભને તેની સરસ્વતી નામની સ્ત્રીની વેગવતી નમે પુત્રો થઈ. તે માટી થઈ ત્યારે તેણીએ એક વખત સુદર્શન નામના મુનિને લૉકા વન કરતાં હતા, તે જોઇ ૮.૫થી કહ્યુ કે—હું લેકે। શ્મા સાધુને મેં પૂર્વે ઔનો સાથે ક્રીડા કરતાં જોયા છે, તે અને તેણે હમણું બીજે દે!ણે મેલી દીધી છે, માટે તેવા સાધુને તમે ફ્રેંચ વંદના કરા છે? તે સાંભળીને તત્કાળ સર્વલોકા તે સાધુની ઉપર મરુચિવાળા થયા, તે વૈગવતીએ કડેથી વાત ફેલાવવા પૂર્વક મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે જ્યાં સુધી આ શક મારા ઉપરથી ઊતરશે ડેિ, ત્યાં સુધી કાયાત્સગ માં રહીશ’ એવા તે મુનિએ અસિગ્રહ કર્યો. પી શાસનદેવના રાખી વેગવતીનું મુખ તરત જ વ્યાધિગ્રસ્ત થઇ ગયું. અને વેગતીએ સાધુની ઉપર મૂકેલા કલકતી ખીના ૠણીને તે પિતાએ વૈગવતીને ધણા તિરસ્ક્રાર કર્યાં. પિતાના રૂપથી અને રાગથી ભય પામીને વેગતીએ મુદ્દયન મુનિની પાસે મ વી સર્વ લેાકાની સમક્ષ ઊંચે સ્વરે આ પ્રમાણે કહ્યું કે—હૈ સ્વામી તમે નિર્દોષ છે. મેં તમારી ઉપર આ ખાટા દોષ આરે પિત કર્યું છે-એટન મેં તમને ખાટુ કલ` દીધુ છે. માટે હું ક્ષમાનિધિ મુિ રાજ ! મારા આ એક અપરાધની કૃપા કરી ક્ષમા આપે.' તે વચન સાંભળી લે પછા રીથી તે મુનિને પૂછ્યુંા લાગ્યા, ત્યારથી તે વેગવતી પરમ શ્રદ્ધાળુ શ્રવિદ્યા થઈ. તેને સુર રૂપવાળી જોઈને શંભુરાજાએ તેની માગણી કરી. તેના જવાબમાં શ્રીભૂતિએ ફ્લુ કે હું મારી પુત્રી મિથ્યાદિને આપવા ચાહતા નથી. તે સાંભળી શત્રુરાજાએ શ્રીભૂતિને મારી નાંખીને વેગવતીની સાથે બળાત્કારે ભાગ કર્યાં. તે વખતે વેગનતોએ રાજાને શાપ ભાષા કે 'હું ભર્વાંતરે (વે પછીના ભવમાં) તને મરનારી થઈછે. પછી શંભુરાજાએ તેને છેડી દીધી. એટલે વેગવતી હરિકાંતા સાધ્વીની ક્રિષ્ના (ચેલી) થઈ, સયમને સાધી, અંતે માલમ પામી પ્રદેવલે માં ગઈ. ત્યાંથી ચ્યવીને તે જનક રાજાસી પુત્રી સીના થઇ. અને પહેલા આપેલા શાપને લઈને શંભુરાાના જીવ રાવણને મૃત્યુ `મવામાં કારણભૂત થઈ પડી, પૂર્વે સુદર્શન મુનિની ઉપર ખેટા ડેલ આરોપણ કરવાથી અા ભવમાં તેના ઉપર યાએ ખેટુ કથક મૂક્યું. For Private And Personal Use Only
SR No.521653
Book TitleJain_Satyaprakash 1949 05 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy