SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૯૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષો ૫ પાંચમું—દીપવિજયજી પેાતાના તવનમાં જણાવે છે કે આજા રત્નતિલક પ્રાસાદની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કાંવી આવી સ. ૧૬૫૫ના શ્રાવણ વદ ૯ તે દિને કરી. એમાં પણ સ્ખલના થઇ છે. તે પ્રાસાદને લેખ બતાવે છે કે તે સ. ૧૯૫૪ના શ્રાવણ શનિએ તૈયાર થયે; જ્યારે તેના મૂલનાયકની પ્રતિષ્ઠા સ. ૧૬૫૫ ગુરૂવારે વિજયસેનસૂરિએ કરી. માગશર ખાબત પૃ. પ્રતિષ્ઠા તે એ મે લેખક મુનિ, દીવિજય કવિની સુરત ગઝલની એક કડી ઇલ, એક બીજી ૫૮૫માં વિજયસેનસૂરિ સબધી ટાંકે છે કે સુરતમાં સૂર્યમંડન પાશ્વનાથની રિએ કરી હતી. પરંતુ આ વાત પણ ઈતિહાસના પ્રમાણથી વિરોધી છે, ‘ સૂર્યપુરને સુવર્ણ યુગ યાને સુરતને જૈન ઇતિહાસ' ‘એ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે તેમાં પૃ. ૫ માં બતાવ્યું છે. તેની પ્રતિષ્ઠા કરનાર ( શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય ) રત્નચંદ્ર ગણી હતા અને તેને સવત ૧૬૭૮ કા. વ. ૫ ગુરૂ છે. કે જે તેના પ્રતિષ્ઠાલેખને ઉકેલતાં જાય છે. શ્રી દીપવિજ્યે મૂલ લેખ જોઈને એ કહેલું એમ પાતે સુષ ગચ્છપટ્ટાવલી રાસમાં જણાવેલું, પણ તે વાત લેખ જોતાં વાસ્તવિક ઠરતી નથી. શ્રી ફાર્બસ ગુજરાતી સભાની હસ્તલિખિત સવિસ્તર નામાવલિમાં રૃ. ૩૮૩માં કાવિ તીના ઋષભપ્રાસાદ સંબંધી જે વિગત આપી છે અને તે લેખક મુનિએ પૃ. ૫૪૫ની ટિપ્પણમાં ઉતારી છે, તેમાં મૂળ લેખના અક્ષરાન્તરને નહિ સમજવાના પરિણામે ભૂલા રહી ગઈ છે, તેનુ સંશાધન પણ અત્રે કરી લઇએ: Acharya Shri Kailassagarsuri Gyanmandir વદ ૯ સુદ ૫ ને (૧)ઋષભપ્રાસાદના બંધાવનાર બાહુઆ ગંગાધર નિહ પણ બાહુઆ--બાહુઆ અને તેના ત્રણ પુત્રા હતા. (ર) ખાડુઆ ગગાધર એ એક નથી પણ જુદા છે ને એ અને ભાઇઓ હતા. (૩) તે વડનગરા નાગર બ્રાહ્મણુ નહાતા પશુ વડનગર વાસી દશાનાગર વાણીઆ ભદ્રસીયાણા ગેત્ર [અટક]ના ગાંધી દેપાલના પુત્ર ગાંધી અલુના પુત્ર ગાંધી લાડિકાના પુત્રા હતા. (૪) જૈનધર્મ સ્વીકારનાર બાહુઆ ગગાધર નિહ પણ બાપુએ હતેા. (૫) ખંભાતમાં નાગર બ્રાહ્મણો નહિ પણ દશા નાગર વાણી વસતા હતા તે પૈકી મૂલ પુરૂષ ગાંધી દેપાલ તેને પુત્ર અણુ ને તેને પુત્ર લાડિકા [કે જે નામ ત્યાં લેખમાં ઉતારવુ. લહીયા મૂલ્યેા છે એમ જણાવેલું છે] ના બે પુત્ર નામે બાનુ અને ગંગાધરમાં બાહુએ ખંભાતમાં પહેલાં પ્રથમ આવ્યે, બાહુઆના ઉકત પિતા પ્રર્પિતા નહિ. તે બાદુએ વ્યવહારિગણમાં મુખ્ય હતા એમ લેખમાંથી અક્ષરશઃ ઉતાર્યુ છે. તેને પૂરા અર્થાં સમજાયે। નથી. વ્યવહારી એટલે વાણીએ-અને તે સાયું હત તે આખા કુટુંબને નાગર બ્રાહ્મણ જ્ઞાતીનુ બતાવત નહિં. For Private And Personal Use Only (૬) બાહુઆના પુત્ર કુંવરજીએ બાદશાહ અક્બરના રાજ્યમાં પ્રસિદ્ધ થયેલા જૈન સૂરી શ્રી વિજયસેનની શિષ્યપર પરાના તપગચ્છના શિષ્ય ધર્મદાસના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતેા-એમ નહિ પણ-કુંવરજીના પિતા માહુઆએ અકબર બાદશાહ પ્રતિધક જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિ [વિજયસેનસૂરિના ગુરૂ ] ના ઉપદેશેથી જૈનધર્મી સ્વીકાર્યાં હતા. ( જીઆ પાનું ૪૨૦ )
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy