SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ શ્રી જૈન સત્ય પ્રકાશ ૫ પરાપકાર એ પુણ્ય કર્મને બાંધવાનું અદ્વિતીય કારણુ છે. તથા જેમ રમમી વસ્ત્ર શરીરને શાભાવે છે, તેમ પરીપકાર લક્ષ્મીને શાભાવે છે. અને કહ્યુ છે ક Acharya Shri Kailassagarsuri Gyanmandir परोपकारः सुकृतैकमूलं, परोपकारः कमलादुकूलं ॥ परोपकारः प्रभुता विधाता. परोपकारः शिवसौख्यदाता ॥ १ ॥ આ બાબતમાં એક માäાનું દૃષ્ટાંત જાણવા જેવુ' છે, તે ટૂંકામાં આ પ્રમાણે છે; પ્રતિષ્ઠાન પુરમાં એક ધનવાન શેઠ કંજૂસાઈ વગેરે દોષને લઇને દાનાદિ ધર્મોની કંઈ પણ સાધના કરતા ન હતા. છેવટે તે આત્ત ધ્યાનમાં મરણ પામી તેજ નગરની સામેના તળાવમાં માછલું થયા. અહીં તળાવની પાળ ઉપર (શાલિવાહન રાજાના જીવ) એક શેઠ સુપાત્ર દાન આપતા હતા. આ બનાવ જોઇને માછલાને જાતિસ્મરણુ જ્ઞાન થયું. તે દાનેશ્વરી શેઠ મુનિદાનના પ્રભાવે પ્રતિષ્ઠાન પુરમાં શાલિવાહન નામે રાજા થયા. તે યવાડીએ કરવા નીકળ્યા. ફરતાં ફરતાં તળાવની પાળ ઉપર આવ્યા, ત્યારે તે મોટા માલાએ રાજાને જોયા, અને વિચાયુ` કે આ રાજાને જે રાજ્યઋદ્ધિ વગેરે સાહિબી મળી છે તે પાબ્લા ભવમાં દીધેલા સુપાત્ર દાનનેા જ પ્રભાવ છે. એમ જાણીને લેાકેાને આ બાબતને મેધ દેવા માટે પાણીમાં રહીને તેણે મનુષ્યના જેવી ભાષામાં કહ્યું કે કાણુ જીવે છે? કાણુ જીવે છે ? કાણુ જીવે છે? એમ ત્રણવાર કહેલાં મત્સ્યનાં વચનને સાંભળીને રાજા વગેરેને માટું આશ્રય લાગ્યું. પેાતાની સભાના પિતાને આ બાબતને ખૂલાસે પૂછ્તાં રાજાને સતાષકારક જવાબ ન મળ્યા, તેથી આચાર્ય મહારાજ શ્રી કાલિકસૂરિજી મહારાજે જ્ઞાનથી માછલાને અભિપ્રાય જાણીને રાજાની આગળ કહ્યું કે કાણ જીવે છે ? આ પ્રથમ વાકયનો અર્થ આ પ્રમાણે છેઃ જે ભવ્ય જીવ ઉત્તમ ગુણાને ધારણ કરવા પૂર્વક ધર્મારાધન ઉલ્લાસથી કરે છે તે શાસ્ત્રીય દૃષ્ટિએ જીવે છે, એમ કહી શકાય. માછલું બીજી વાર કાણુ જીવે છે એમ ખેલે છે તેનું રહસ્ય આ છેઃ જેના જીવતાં છતાં મુનિવરે અને સજ્જન પુરૂષો જીવે છે, એટલે જે ભવ્ય જીવ મુનિવરને અને સજ્જનેને આલંબનરૂપ છે, અને પાપકાર કરે છે, તે ખરી રીતે ‘જન્મ્યા' અને તેજ જીવે છે, એમ કહી શકાય. અને માછલું ત્રીજીવાર કાણુ જીવે છે? એમ ખેલે છે. તેને પરમાથ આ પ્રમાણે સમજવેઃ જે અપ્રમાદિ ધરસિક જીવો પાંચમે અથવા અે દિવસે નિરવદ્ય (નિર્દોષ) ભાજન કરે છે તે જીવે છે. સૂરિજી મહારાજનાં આ વચન સાંભળીને માછલું મૌન રહ્યું. રાજા વગેરે પણ બહુ આશ્ચય પામીને ખેલવા લાગ્યા કે અહેા ! જલચર જીવ પણ્ ધ કરવાની ચાહના કરે છે! આચાય મહારાજે કહ્યું કે-નિર્ગુણુ અધર્મી વેને માનવ ભવ બહુ જ હલકે ગણાય છે. આ બાબતમાં વિજ્રનગોષ્ઠી જરૂર સાંભળવા લાયક છે, તે ‘ઉપદેશ પ્રાસાદ'ના ૨૩૩ મા વ્યાખ્યાનમાંથી જોઈ લેવા. ઉપરની ખાનામાંથી જાણવાનું મળે છે કે પરમેાપકારી જીવા ખરી રીતે જીવતા ગણાય છે. ‘ ઉપમિતિ ભવપ્રપંચા કથા ’માં પ્રરારતા મૌઢાપાઃ ની ખીના જણાવતાં પૂજ્ય શ્રી સિદ્ધગિણિ મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે મુખ્યન્તિ પોપલાનેવુ' એટલે For Private And Personal Use Only
SR No.521551
Book TitleJain Satyaprakash 1939 10 SrNo 51
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy