________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૭૪ ]
av ૫
કર્યા તે બીના મેં ‘શ્રી ભાવના કલ્પલતા નામના ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. જેએ ધનવંત છતાં કંજૂસાઈને લીધે ધમ મા લક્ષ્મીને ન વાપરે તેઓની લક્ષ્મી નિષ્ફલ સમજવી.
આ પ્રસંગે ભાજ રાજાની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે છેઃ એક વખત ભાજરાજા રયવાડીએ નીકળ્યા. તે વખતે રાજશેખર નામના મહારધર કવિ દુકાળના કારણે ચટામાં જમીન ઉપર પડેલા અનાજના દાણા વીણી રહ્યા હતા. આ બનાવ જોઇને રાજા ભોજે અડધી ગાથામાં કહ્યું કે જે એક પાતાનુ પણ પેટ ભરી શકતા નથી તેઓના જન્મારા નકામે સમજવા. નિત્ર-અર્જૂનેવિ ુ । असमत्था तेहिं किंपि जापहि । આ સાંભળીને કવિરાજે ગાથાના છેલ્લા એ પાદ પૂરા કરીને કહ્યુ` કેન્સુતમથ્થા ઝૈન પોરિનો સેટિવિન િિત્ત // જે ધનવડે પારકાનું દુ:ખ દૂર કરવાને સમર્થ છે, છતાં તેવા પાપકાર કરતા નથી, તેઓને પણ જન્મા શા કામને છે ? કવિનાં આ વચને સાંભળીને સામુ ભોજરાએ પણ કહ્યું કે-પપસ્થાપવા મા કશિ । ગતિ સિં પુત્ત ॥ હે માતા ! જે બીજાની આગળ માગતા કરતે હાય, તેવા પુત્રને તું જણીશ નહિ. આ સાંભળી કવિએ કહ્યું કે-મા રણનૈત્રિ નિમુ। થિભ્રમો જ્જો ઝેન રાા હે માતા ! સામેા માણસ માગે છતાં જે ન આપે તેવા પુત્રને તું ઉદરમાં પણ રાખીશ નહિ. કવિનાં આ વચન સાંભળીને દાનવીર ભાજ રાજા મૌન રહ્યો અને વિને સા ગામ અને એક કરાડ સાનૈયાનું દાન દીધું.
આ દૃષ્ટાંતમાંથી એ એધ લેવા કે તે જેમ દાનેશ્વરી હતા, તેથી તેને પ્રજા ચાહતી હતી, તેમ ધનિક ભવ્ય જીવા પણ તે પ્રમાણે જો ધાર્મિક ક્ષેત્રામાં લક્ષ્મી વાપરે, તે તેને પણ ખીજા જીવા જરૂર ચાહે છે. અને પરભવમાં તેએ આત્મહિતના સાધને જરૂર પામી શકે છે. દુનિયામાં પણ દેખાય છે કે દાનગુણને લઇને જ લાકો મેને ચાહે છે, પણ સમુદ્રને કાઈ ચાહતું નથી. કારણ કે સમુદ્રને સધરવાની ટેવ પડી છે. કુદરત પણ એમ જ ખાધ આપે છે કે જ્યાં મધ હોય, ત્યાં માખી જાય છે. એમ દાની તરફ લેાકેાની લાગણી વધારે ખેંચાય છે. ખરેખર દાન એવી ઉત્તમ ચીજ છે કે જે આપનાર, લેનાર અને અનુમાઇના કરનાર એ ત્રણેને તારે છે. વમાન આબાદીને ટકાવવા માટે અને ભવિષ્યમાં તેવા આબાદી મેળવવા માટે દરેક સમજી જીવાએ યથાશક્તિ દાન દઈને જ ભાજન વગેરે ક્રિયા કરવી જોઈએ. કાકડીનુ પતીકું કાપીને દૂર કરીએ તેા તે ખાનારને મીઠી લાગે છે, એમ પેદાશની મીઠાશ જાળવવાને માટે તેમાંથી અમુક ભાગ ધાધિક કાર્યમાં જરૂર વાપરવા ોઇએ. વિશેષ મીના “ શ્રી શ્રાવક ધર્મ જાગરિકા ”માંથી જોઈ લેવી. એ પ્રમાણે ધનના સાર દાન' આ પહેલા સારની ખીના જણાવી.
(૨) વાણીના સારઃ સત્ય
વાણીને સાર સત્ય (સાચું ખોલવુ) એ છે. જીવને જીભની પ્રાપ્તિ મહાપુણ્યાયે થાય છે. સત્ય વચન ખાલીએ તેા જ જીભની પવિત્રતા જળવાય છે. જૂહુ એક્લવાથી એ અપવિત્ર બંને છે. આ પ્રસંગે શિક્ષા થામાં પણ શીખામણ દીધી છે કે
For Private And Personal Use Only