________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
૭૨ નિ અવલંબને ઉદ્યમ ન કરે તે મૂ. ૮૮ ધનહીન કે ધને કરી કાર્ય કરવા ૭૩ દરીદ્રી થકે ઘણાં ગોઠીઆ (મિત્ર) વાંછે તે મૂર્ખ. કરે તે મૂર્ખ
૮૯ લોક આગલિ પિતાનું ગૂઢ પ્રકાએ ૭૪ કાર્યને વસે ભેજન વિસારે તે મૂર્ખ તે મૂર્ખ ૭૫ ગુણહીણ થકે કુલ પ્રસરે તે મૂર્ખ. /
૯૦ જસને કાજે અજાણ્યાને ભેર થાઈ ૭૬ કંઠ વિદ્દ ગીત ગાઈ તે મૂર્ખ. છ૭ બઈરીની બીકે યાચકને વારે તે મૂર્ખ.
૯૧ જે કોઈ હિત વાછે તે ઉપરી મત્સર ૭૮ કૃપણપણે કરી અપયશ ઉપાજે તે મૂર્ખ ૯ ૭૯ પ્રત્યક્ષ દેષ દેખીને વખાણ કરે તે મૂખ.
કરે તે મૂર્ખ ૮૦ સભામાંહિ અધવિચ ઉડે તે મૂખ. ૯ર સહૂને વિશ્વાસ કરે તે મૂર્ખ. ૮૧ કાસીદી કરીને સંદેસ વિસારે તે મુખ ૯૩ લેક વિવહાર ન જાણે તે મૂર્ખ. ૮૨ ખાંસી ઉધરસનો ધણી ચોરી કરવા ૯૪ ભિક્ષાચર થઈ ઉનું જિમણ વાં પેસે તે મૂર્ખ
તે મૂર્ખ, ૮૩ જસ ભણી ડું ખાઈ તે મૂર્ખ. ૯૫ ગુરૂ થા કિયા હીણુ હાઈ તે મૂર્ખ. ૮૪ લાલરાં વચન બોલી પારકાં %િ 2 કુકર્મ કરી લાજે નહીં તે મૂર્ખ. વખેરે તે મૂખ.
૯૭ આપે ગીત ગાઇને હસે તે મૂર્ખ. ૮૫ વેસ્યાના ભાડાનો કલહ કરે તે મૂર્ખ. ૯૮ પુન્યાથે ધર્માથે ન ખરચે તે મૂર્ખ. ૮૬ બે વાત કરતાં ત્રીજો વિશે જાઈ ૯૯ ચૌહટાને વિષે ઘેડે દેડાવે તે મૂર્ખ.
- ૧૦૦ જિમણ વેલા મેદાન જઈ તે મૂર્ખ. ૮૭ અન્યાય કરી લક્ષ્મીની વૃદ્ધિ વાંછે ૧૦૧ ગરઢા (ઘરડા)ને લઘુને સરિખું કામ તે મૂર્ખ.
આપે તે મૂર્ખ, જુના સંગ્રહમાં છુટાં છુટાં પાનાઓમાં આવાં શિખામણનાં સૂવે, પ્રાચીન કવિત સેંકડોની સંખ્યામાં મળી આવે છે. આજે આપણું તે તરફની બેદરકારીના અંગે દિન પરદિન તેને નાશ થતો જાય છે, તેવા સમયે દરેક સાહિત્યપ્રેમીઓની પવિત્ર ફરજ છે કે આવા શિખામણનાં ટુંકાં સૂત્રો અથવા કાવ્યો વગેરે જે કાંઈ છુટા છુટા પત્રમાં મલી આવે તે વાચકોની જાણ ખાતર જાહેર માસિક પત્રોમાં છપાવીને બુતભક્તિ કરવાના યશભાગી થાય.
તૈયાર છે. શ્રી જૈન સત્ય પ્રકાશની બીજા - ત્રીજા – ચોથા વર્ષની છુટી તથા બાંધેલી ફાઈલે. છુટીના બે રૂપિયા - બાંધેલીના અઢી રૂપિયા
( ટપાલ ખર્ચ સાથે )
For Private And Personal Use Only