________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી પૂજા અને જેનો ક્રીડા કરનારી હંસિકા એવી મૃતદેવતા વિશ્વમાં ત્રિકાલ વિષયક તેમ જ અગબાહ્ય અને અંગવિજયી વર્તે છે!-૩
પ્રવિષ્ટ એમ બે મુખ્ય ભેદોવાળું શ્રુતજ્ઞાન છે. આપણે ઉપર જણાવી ગયા કે જૈન શબ્દ શ્રવણથી ઉપજતો જે બોધ યાને શબ્દધર્મશાસ્ત્રોમાં શ્રતજ્ઞાનની અધિષ્ઠાત્રી તરીકે બાથ તે શ્રતજ્ઞાન છે. મૃતદેવતાને કલ્પી છે જેનો ઉત્તરોત્તર વિકાસ પ્રાચીન સમયમાં ત્યાગધર્મની ઉચ્ચ કક્ષાને થતાં સમગ્ર જ્ઞાન સાથે કળાનો સમાવેશ કરીને સાધનાર જેન શ્રમણ પરિગ્રહભીર હાઈ જ્ઞાન અને કળા બંનેની અધિષ્ઠાયિકા તરીકે જેમ બને તેમ ઓછામાં ઓછી વસ્તુના પરિસરસ્વતીની કલ્પના કરવામાં આવી છે. ગ્રહથી અથવા સાધનોથી પોતાનો નિર્વાહ કરી અહીંયાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શ્રત- લેતા હતા; તેમ જ તે જમાનામાં પ્રત્યેક વિષજ્ઞાન એટલે શું? અને જ્ઞાનની અધિ. તી યને મુખપાઠ રાખવાની ને મુખપાઠ ભણવાતરીકે બે સ્વરૂપે કલ્પવાનું શું કારણ? ભણાવવાની પદ્ધતિ સમગ્ર ભારતવર્ષમાં હવા
શ્રતજ્ઞાન-જૈન ધર્મશાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ ઉપરાંત જેનશ્રમણાની પારગ્રહને લગતી વ્યાપ્રકારો પાડવામાં આવેલા છે –૧. મતિજ્ઞાન, ખ્યા અતિ ઝીણવટભરી હતી કે અધ્યયન ૨. શ્રતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪, મન:પર્યવ અધ્યાપન માટેનાં પુસ્તકાદિ સાધન જેવાં જ્ઞાન અને ૫. કેવલજ્ઞાન. આ પાંચ પ્રકારો સાધને લેવા એ પણ અસંયમરૂપ અર્થાત પૈકી મતિપૂર્વક, શાસ્ત્રવણ અથવા તેના ત્યાગધર્મને હાનિ પહોંચાડનાર તેમ જ પાપરૂપ ઉપર આધાર રાખનારું, પરોક્ષ પ્રમાણુરૂપ; મનાતું, તેનું મુખ્ય કારણ એ હતું કે જેના
૨-famતિofથતfazવાથી વાળ ઘરાનાનાના
गुरुमुखाम्बुजखेलनहंसिका विजयते जगति श्रृतदेवता ॥ ३ ॥ ૨. “જ્ઞાનના આ પાંચ પ્રકારના વિસ્તૃત વર્ણન માટે જૂઓ ‘નન્સી' વગેરે ગ્રજો.”
રૂ. (ર) નિશીથ મલ્થ તથા રૂ માણમાં જણાવ્યું છે કે –
'पोत्थग जिण दिलुतो, वग्गुर लेवे य जाल चक्के य।'
અર્થાત—“શિકારીઓની જાળમાં સપડાએલું હરણ, તેલ વગેરેમાં પડેલી માખ, જાળમાં પકડાએલાં માછલાં વગેરે તેમાંથી છટકી જઈ બચી શકે છે, પણ પુસ્તકના વચમાં ફસાઈ ગયેલા જીવ બચી શકતા નથી, તેથી પુસ્તક રાખનાર શ્રમણોના સંયમને હાનિ પહોંચે છે.” * આ પછી આગળ ચાલતાં કેવળ મેહને ખાતર પુસ્તકને સંગ્રહ કરનાર જૈન શમણે માટે પ્રાયશ્ચિત કહેલાં છે.
“ક્ષત્તિત્તા વાર, કુંવંતિ ચંપત્તિ =ાથા વા !
ન્નતિ અજવાળ દિત વ, તત્તિ અંદુ માસને ” | (a) “વૈ જૂળ માં જણાવ્યું છે કે પુસ્તકો રાખવાથી અસંયમ થાય છે.” पोत्थएसु घेप्पंतएसु असंजमो भवइ ।'-पत्र : २१.
For Private And Personal Use Only