SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ન दूसरों को अ-प्रिय अ-मनाप है, उस वचन को तथागत नहीं बोलते । तथागत जिस वचन को भूत तथ्य अनर्थक જ્ઞાનતે હૈં ઔર વર્ષે ફૂલો જૉ લ-પ્રિય -મનાપ હૈં, ગત્ત વયનો તથાપત-નહિં યોજો તથાનત ઝિલ વર્જન જો મૂત-તવાણી सार्थक जानते हैं । कालज्ञ तथागत उस वचनको बोलते हैं तथागत जिस वचन को अभूत = अतथ्य तथा अनर्थक जानते है. और वह दूसरो को प्रिय और मनाप हैं, उस वचन को भीं तथागत नहीं बोलते। जिस वचन को तथागत મૂત=તથ્ય (=સર)=સાથળ જ્ઞાનતે હૈં, और वह यदि दुसरोंको प्रिय = मनाप જૂએ તે વચના “દેવદત્ત અપાયિક (દુર્ગતિમાં જવાવાળા છે. ) દેવદદત્ત નૈયિક ( નરકમાં જવાવાળા છે ) આવીજ રીતે એકવાર ભિક્ષુકાશ્યપ, ભિક્ષુઅનુરૂદ્ધ, ભિક્ષુઉપાલિ, ભિક્ષુપૂર્ણ હોતી હૈ, રાજળ તથા ગુલ થચન જો મૈત્રાયણીપુત્ર વગેરે વગેરેને જોઈ બુદ્ધ દેવ આકરા થઈ કહેર વચન મેલે છે बोलते हैं । सो किस लिये राजकुमार ! तथागत को प्राणीयो पर दया है. k આ પ્રશ્નનેાત્તરી પછી અભયકુમાર ઘેાડા પ્રશ્ના પુછે છે અને છેલ્લે જૈન ધર્મ ત્યજી બુદ્ધ ધર્મ સ્વીકારે છે. વાંચા. હું આશ્ચર્ય મન્તે ? ? सद्भुत ? भन्ते ! ! आजसे भगवान् मुजे अंजलि बद्ध शरणागत उपासक धारण करें ג, આવી રીતે બૌદ્ધસાહિત્યમાં એક ભગવાન મહાવીરદેવના પરમ ઉપાસકને ઐાદ્ધ બન્યા એમ ચિતરવામાં આવ્યું છે. પ્રથમ આપણે અહીં જે વિષય ચર્ચાયા છે તેની વિચારણા કરીએ. પ્રથમ પ્રશ્ન એ પુછવામાં આવ્યા છે કે બુદ્ધદેવ મીજાને અપ્રિય અમનાપ ખાલી શકે છે ? જવાબમાં બુદ્ધદેવ સાક્ ના પાડે છે. એ તે એટલે સુધી કહે છે કે “ જે વચન સત્ય સાક હાય અને Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાને પ્રીય–મનાપ હાય એજ વચન તથાગત મેલે છે. ” હવે આ તેમનાજ શિષ્ય પરન્તુ પાછળથી વિધી જવાખ સાથે યુદ્ધદેવે અનેલા દેવદત્ત માટે વાપરેલી ભવિષ્ય વાંચતાં કેટલા વિરાધ, અસંગતતા અને અસાર્થકતા લાગે છે તે વિચારી. भिक्षुओ! यह सभी भिक्षू पापेच्छुक (=વનીયત) મૈં” સ્વ સોંપ્રદાય-ધર્મ સિવાયના દરેક ભિક્ષુને પાપેચ્છુ=મદનીયત કહેવા એ કઈ ભાષા કહેવાય. એમાં અપ્રિયતા અને કટુતા કેટલી સમાયેલી છે એ જોતાં ખુદેવે કહેલું “હું સાક સત્ય અને પ્રિય વાણીજ મેલુંછું' એ કેટલુ અસંગત ભાસે છે. " હવે આ મૂળ વસ્તુમાં સચ્ચાઈ કેટલી છે એ વિચારતાં પશુ આપણુને લાગશે કે આ ઘટના તન મન:કલ્પિત છે અને સત્યથી વેગળી છે. અભયકુમાર મહાન બુદ્ધિશાલી અને વિચક્ષણ છે. તેમજ તે જૈનધર્મના ભગવાન શ્રીમહાવીરદેવના અનન્ય ઉપાસક છે. તે અભયકુમાર આવા આ સામાન્ય પ્રશ્નોત્તરનું રહસ્ય ન સમજે અને વગર વિચાર્યે બુદ્ધદેવનું શરણુ For Private And Personal Use Only
SR No.521502
Book TitleJain Satyaprakash 1935 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy