SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૪ [૭ મે ૧૯૪૦, શ્રીકાન્ત C/o વીરશાસન કાર્યાલય, રતનપોળ, અમદાવાદ ભગવાન્ શ્રીમહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધોની ભૂલો સુધારવાનું રામવિજયજીનું પ્રતિનિધિપણું મેળવી આવો આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦ RAMCHANDRASURIJI Jain Upashraya Gadag, Dharwad. Send Shrikant with represantation for correcting Eleven Notes Declared in Bhagwan Shree Mahavirdev. Be sure of correcting from here. Anand Sagar Babu Panalal Dharamshala PALITANA રામચંદ્રસુરીજી જૈન ઉપાશ્રય ગદગ ધારવાડ ભગવાન્ શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધો સુધારવાના પ્રતિનિધિપણા સાથે શ્રીકાન્તને મોકલો અહિંથી સુધરવાની ખાતરી રાખવી. આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦ ઉપર જણાવેલા પ્રમાણે બે તારો કરવામાં આવ્યા છતાં પણ નથી તો રામવિજયજીએ પ્રતિનિધિ નીમીને શ્રીકાન્તને મોકલ્યો, અને નથી તો શ્રીકાન્ત પણ તેમ નિર્ણય કરવા આવ્યો. આ ઉપરથી શ્રીચતુર્વિધ સંઘ સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રીરામવિજયજીને લિખિત શંકા સમાધાન પૂર્વકની ચર્ચા કરી સત્યનો, નિર્ણય કરવો જ નથી, પરંતુ જવાબદારી અને જોખમદારી વગરના માત્ર નોકરો પાસે લખાણો જ કરાવવાં છે. હજી પણ આશા રાખીએ તો અયોગ્ય નથી કે તેઓ પ્રતિનિધિ મોકલી લિખિત શંકા સમાધાન પૂર્વક મૌખિકચર્ચાથી એનો નિર્ણય કરે. તા.ક. - ૧ ઉપરના તારો તા. ૧૯-૪-૪૦ મીએ કરેલા હતા. ૨ લિખિત પૂર્વક મૌખિકચર્ચા જ સત્યના નિર્ણય માટે જરૂરી હોવાથી એકલાં લખાણોની માગણી કરાય તે નિરર્થક જ છે.
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy