________________
- અનુક્રમણિકા
૨૮૩
૨૮૩
૨૮૭ ૨૮૮
૨૮૯
TTTTTTTTTT
૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૧
૨૯૧
૨૯૩
૨૯૪
- જીર્ણોદ્ધાર પણ મોક્ષનું કારણ થઈ શકે. 1 - શક્ય અશક્ય સંભાવનાને અંગે કંઈક
અધ્યાહારમાં રહેલ અપિ શબ્દનો અર્થ કેમ ઘટાવાય ?
જીર્ણોદ્ધારથી બીજા પણ ફલો પ્રાપ્ત થાય છે. - શરીરની સાતે ધાતુને તપાવે તે તપ. - શરીરની સાત ધાતુને તપાવી નાંખે તે તપ. 7 અન્નની આજ્ઞા છે, રસની આજ્ઞા નથી. – હથિયાર હેઠાં મૂકાવ્યા વિના કાંઈ વળે નહિં.
છતા સંયોગે જાગવુ નથી સૂતા જ રહેવું છે ?
સારા સંયોગ જ સત્ય સ્વરૂપ પ્રગટાવવામાં કારણભૂત છે. - તમામ વ્યવહારમાં આકારની આધીનતા સ્વીકારનારા મૂર્તિનો વિરોધ
શી રીતે કરી શકે ?
ભગવાનની મૂર્તિ એ પરમ આલંબન છે. ૩૬ કથીરશાસનનાં કમળાનું કારમાપણું ૩૭ રામ-શ્રીકાન્તને લખાયેલો પત્ર ૩૮ સમાલોચના ૩૯ આગમોદ્વારકની અમોઘદેશના - શ્રી તીર્થંકરદેવ ચોવીસ જ કેમ ? - કાગળ ઉપર લખેલા સૂત્રોથી ભલું ન થાય, વર્તનમાં ઉતારવું પડશે.
દયા દયા કહે બધા, પણ સાચી દયા ક્યાં છે ? જૈન શાસનમાં. - ધારી રાખે તે ધર્મ. ન પડવાનું હોય ત્યાં ધારી રાખનારની જરૂર છે. ન પતન તો ચાલુ છે, મુશ્કેલી ચઢવામાં છે ? - અનાદિનો અફીણીઓ ?
નાસ્તિક પણ મોતને માનવામાં આસ્તિક છે. - જ્ઞાનદાનની વિશિષ્ટતા.
ધર્મનો પ્રથમ ભેદ તે દાન જેમાં પણ જ્ઞાન દાનની જ મુખ્યતા ? - ગંદકીનાં ગાડવારૂપ કાયાની કિંમત કલ્યાણ માર્ગે વાળવામાં જ છે.
૨૯૯
૩૦૧
૩/૫
૩૦૭
૩૦૭
૩૦૮ ૩૦૮
૩૦૯ ૩૧૦. ૩૧૧ ૩૧૧ ૩૧૨
૩૧૪