SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રપંચી અને અન્યધનના ભક્ષક સાધુઓ કેવા ? અને તેની ગતિ કઇ ? जिणमयमसद्दहंता दंभपरा परधणेकलुद्धमणा। अंगारसूरिपमुहा लहंति करहत्तणं बहुस्सो॥ આ નિરંતર નિર્મલ એવા જૈનશાસનમાં કેટલા અભવ્યો કે દૂર ભવ્યો મહાવ્રતોનું ગ્રહણ કરે યાવત્ આચાર્યપણું પણ પ્રાપ્ત કરે છતાં અંતરમાં વાસ્તવિકપણે ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનની શુદ્ધ શ્રદ્ધા ન હોય અને ભોળા ધર્મિષ્ઠોને પોતાનું ઉંચું ધર્મિપણું દર્શાવવાની ઇચ્છાવાળા હોઈ અનેક પ્રકારનું કપટ કેળવવામાં તત્પર રહે એટલું જ નહિ પણ પ્રતિદિન વસ્ત્રપાત્ર ઔષધ અને મિષ્ટાન્ન ભોજન આદિદ્વારા અન્ય ભાવુકોના ધનોનો કચ્ચરઘાણ કહાડનારા અંગારમર્દક આચાર્ય જેવા અનેક ભવોમાં ઉંટના અવતારો પામે છે - માટે સાવચેત રહે ગુરૂગચ્છ સંઘાડો વગેરે સદગતિનાં અવિચલ સાધન નથી જ એમ સમજ અને શ્રી જિનપ્રવચનની યથાવસ્થિત શ્રદ્ધા કરવી શ્રદ્ધાના વિષયભૂત પદાર્થોને યથાસ્થિત રીતે સમજાવવા તૈયાર થવું અને જેમ બને તેમ સંયમના સાધન પૂરતાં જ વસ્ત્રપાત્રાદિકનો ઉપયોગ કરવો. આમ કરવાથી સદગતિ પામી પરંપરાએ મોક્ષના અવ્યાબાધ સુખને પામવા ભાગ્યશાળી થઈશ. - * ? * : * * * * - - , * , * - * -1 , ,
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy