________________
આગમના ગ્રાહકોને સૂચના અમારા માનવંતા આગમના ગ્રાહકોને જણાવવાનું કે આચારંગસુત્રનો પ્રથમ ભાગ તૈયાર થયો છે. માટે ડીપોઝીટ ભરનારાઓને વિનંતિ છે કે તેઓએ પોતાનું પૂરેપૂરું હાલનું સરનામું નીચેના ઠેકાણે મોકલવું જેથી વી. પી. ગેરવલ્લે ન જાય.
ડીપોઝીટવાળાના જવાબ આવેથીજ તેમના લખેલા સરનામે પહેલો ભાગ મોકલવામાં આવશે. પોસ્ટખર્ચ જેટલું વી. પી. થશે. આચરાંગ પ્રથમ ભાગની કિંમત રૂા. ૫-૦-૦ રાખવામાં આવી છે, જે ડિપોઝીટમાંથી વસુલ કરવામાં આવશે.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
લાલબાગ ભૂલેશ્વર,
મુંબઈ નં.૪
શ્રી સિદ્ધચક્ર આરાધકોં કે લિયે અપૂર્વ પ્રસંગ
શ્રી સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધાર મનોહર માલવ પ્રદેશથી ઉજૈન નગરીમેં ૧૧ ગ્યારા લાખ વર્ષ પૂર્વ સિદ્ધચક્રની આરાધના કરનેવાલે શ્રી સિદ્ધચક્રારાધનૈકબદ્ધકક્ષ મહારાજા શ્રી શ્રીપાલ એવં સતી શિરોમણી મયણાસુંદરીકે પવિત્ર આરાધન સ્થળ શ્રી ઋષભદેવજીકે મંદિર જે ખારાકુવા, દેરા ખિડકીમેં હૈ ઇસ મંદિરકા જિર્ણોદ્ધાર કરના અત્યન્ત આવશ્યક હોનેસે રૂ. ૨૫000) પચીસ હજારકી જરૂરત હૈ.
યહ સિદ્ધચક્રની આરાધનાકા ભારતવર્ષમેં મુખ્ય તીર્થ હોનેસે શાસનકી પ્રભાવના બઢાને કે લિયે ઇસકા ઉદ્ધાર હોના બહુત જરૂરી હૈ ઇસલિયે ભારતવર્ષને સમસ્ત ભાઈ બહનોસે સવિનય નિવેદન હૈ કિ ઇસ તીર્થક ઉદ્ધારકે લિયે યથાશક્તિ નાશવંત (ચંચલ) લમીકા સદુપયોગ કરકે પુણ્યાનુબંધી પુણ્યકે હિસ્સેદાર બનને કે લિયે કટિબદ્ધ હો જાવ !
નોધ - જિન ભાઈ બહનાંકો ઇસ અમૂલ્ય કાર્યમે ભેટ ઔર તીર્થ વ યાત્રિકોપયોગી ઉપકરણ વગેરા ના હો વહ નિમાંકિત પતે પર ભેજકર રસીદ પ્રાપ્ત કરલે.
પત્ર વ્યવહાર ઔર રૂપયે ભેજનેકા પત્તા :શ્રી કષભદેવજી છગનીરામકી પેઢી
શ્રી સિદ્ધચક્રારાધન તીર્થ, ખારાકુવા, દેહરા ખિડકી, ઉજ્જૈન (માલવા)