SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ -- અનુક્રમણિકા આગમ રહસ્ય આધસમ્યકત્વ કેમ ? ને જન્મથી ઉત્તમતા તલાટીપણાની સ્થિતિ ૨ આગમોદ્ધારકની અમોઘ દેશના પ્રયત્ન છતાં પરિણામ કેમ નહિ ? * મુનિલિંગની મહત્તા રાજા શ્રેણીકના રાજ્યઅમલની છાયા પણ કેવી ? ૩ મહાસતી મયણાસુંદરીની મનનીય મનોદશા ૪ સાગર સમાધાન * સુકાએલું આદું ( સુંઠ)જો ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે તો તે પ્રમાણે બીજા ૧૬ બટાટા વિગેરે કંદમૂળ પણ સૂકવીને વાપરવામાં શી અચડણ? - પર્યુષણા પછી ભાદરવા સુદિ આઠમના રોજ સામાચારી કેટલીક જગપર વાંચવામાં ૧૬ આવે છે અને કેટલીક જગપર વાંચવામાં આવતી નથી તો વ્યાજબી શું? - ચતુર્વિધ સંઘમાં કલ્પસૂત્ર, બારસાસૂત્ર મૂળ વાંચવાના અધિકારી કોણ? સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સમક્ષ વ્યાખ્યાન કરી શકે કે નહિ ? ને સાધ્વીજી મહારાજ પુરૂષોના મસ્તક ઉપર વાસક્ષેપ કરી શકે ? હાલ ચંદરવા પુંઠીયામાં સ્થૂલભદ્રજી, ગૌતમસ્વામિજી આદિ પૂજ્ય મહાન પ્રભાવિક ૧૬ પુરુષો આલેખીત કરવા વ્યાજબી છે ? ને બારવ્રત સંપૂર્ણ ન લેવાય હોય અને ઓછા વ્રત લેવા હોય તો નાણ માંડવી યોગ્ય ? ૧૭ - આવશ્યવૃત્તિકાર શ્રી હરિભદ્રસૂરિમ. “પું પત્તેય વૃદ્ધા' ની વ્યાખ્યા અને નંદીસૂત્રની ૧૭ વ્યાખ્યામાં જણાવેલ વાતનો અવિરોધ કેવી રીતે જાણવો ? ૫ સમાલોચના ૬ જિનેશ્વરની વાણીનું પાન કરતી એક ડોસી ૭ પરમપવિત્ર પર્યુષણાપર્વની વ્યવસ્થા અને તેના પવિત્ર કાર્યો નવપદમય સિદ્ધચક્રની આરાધનામાં સમષ્ટિવાદ ૯ સમાલોચના ૧૦ આગમરહસ્ય ને શ્રુતિ અને શ્રુતવ્યવહારના હેતુ ૧૧ આગમોદ્ધારકની અમોઘ દેશના ને ભવ્યભવ્ય સ્વરૂપ વિચારણા ને નરક ગતિની સિદ્ધિ \ s 2 ) \ \s o
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy