________________
*
શિUચકો ,
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
___सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. ) મુંબઈ, તા. ૮-૯-૩૪ શનિવાર ત વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૩ મો. | શ્રાવણ વદિ )) { વિક્રમ , ૧૯૯૦
• આગમ-રહય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ છઘસ્થ ગણધરોનાં રચેલાં શાસ્ત્રો છતાં પ્રામાણિક કેમ?
(પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાન તીર્થકરો અન્ય જીવોના હિતકાર્યમાં તત્પર રહેતા હોઇ કોઇપણ જીવને અહિત ન થાય તેવી ધારણાથી હરેક જીવને અહિતથી નિવારવાવાળા હોય છે, અને તેથી જ છદ્મસ્થ એવા ગણધર મહારાજાઓએ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવાનની હાજરીમાં રચેલાં સૂત્રોને સર્વ