________________
s
(લિપિકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૭-૧૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
___ अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” | દ્વિતીય વર્ષ. તે મુંબઈ, તા. ૨૬-૭-૩૪ ગુરુવાર 1 વર-સંવત્ ૨૪૬૦ અંક ૨૦ મો. છે અષાઢ સુદિ પૂર્ણિમા
વિક્રમ , ૧૯૯૦ આાગમ-રહય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ બૌદ્ધો ભગવાન મહાવીરને કયા નામથી ઓળખે છે ?
યાદ રાખવું જરૂરનું છે કે દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું આખું સવિશેષણ નામ જાહેર કર્યું છે, અને તેથી જ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર “સમને માd મહાવીરે, સમજી માવં મહાવીરે,' એવી - રીતે ભગવાન મહાવીર મહારાજાને અંગે કહેવામાં આવે છે. ભગવાન મહાવીર મહારાજના આવા