________________
')
-
ક
"
સિંચકો )
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह द्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ.
મુંબઈ, તા. ૧૩-૫-૩૪ રવિવાર વીર-સંવત ૨૪૬૦ અંક ૧૬ મો. U પ્રથમ વૈશાખ વદ ૦))
વિકમ ૧૯૯૦
આગમ-રહયા
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ પ્રભુની પ્રતિમા જડ છે એમ કહી અનાદર કરનારાઓને ચેતવણી.
કેટલાક લોકો ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને શાંતતા આદિ ગુણો સહિત છતાં પણ માત્ર અચેતનપણાને લીધે માનતા નથી. તેઓએ ઉપર જણાવેલા જ્ઞશરીર નામના નોઆગમ દ્રવ્યનિપાનો વિચાર કરવાની જરૂર છે. ભગવાનની પ્રતિમાને અચેતન એટલે નિર્જીવપણાને લીધે નહિ માનનારા