SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પર થી સિદ્ધય (પાક્ષિક) - ઉદેશ - વાર્ષિક લવાજમ રૂા. ર-૦૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે. सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् । अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર- સિત્યક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ. આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૩૦-૧-૩૪ મંગળવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૯ મો. } મહા સુદ ૧૫ વિકમ . ૧૯૯૦ • આગામહય. • સ્થાપનાકારા એ દર્શનવંદન-પૂજનાદિનો સ્વિકાર દેશવિરતિની ભૂમિકા ઉપર આરૂઢ થયેલાઓ પણ સર્વવિરતિના ધ્યેયને વિસરી જતા નથી. જિનેશ્વરના પૂજનમાં સર્વવિરતિનું ઓતપ્રોતપણું લુંટફાટ, ચોરી, જારીઆદિકારાએ પ્રાપ્ત કરેલાં સાધનથી પ્રભુ પૂજકોને સમજવા લાયક હિતશીલા. સાવભીરૂપણું એ વસ્તુ સર્વમાન્ય સિદ્ધાંત છે. આરંભવર્જન નામની પ્રતિમાને વહન કરનારાઓ પ્રભુપૂજા કરતા નથી તેનું વાસ્તવિક કારણ. સોયના અગ્રભાગ પર રહેલા જીવો અને જગતના જીવોની ગણત્રી. અપવાદપદે સ્વરૂપહિંસાની વહેંચણ. પ્રભુપૂજનથી ચારિત્ર મોહનીય વિગેરે તુટે છે. ભવાંતરવેદ્ય, ક્રિયાકાળ અને ફળકાળ એ ત્રણ વિભાગમાં દર્શન-વંદન પૂજનનું સમર્થન. હિંસા થયા વિના પણ હિંસાત્મક વચનો અને વિચારોના વમળમાં વલોપાત કરનારા વકતા અને વિચારકો આ હિંસાના કારણ તરીકે પ્રવૃત્તિ કરનારા જરૂર હિંસકજ બને છે. મુદ્દતના હફતાથી પગભર થયેલાં રાજ્યોનાં વાસ્તવિક કારણ સમજનારાઓ દ્રવ્યદયાને સમજી શકે છે. (ગતાંકથી ચાલુ)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy