________________
તા.૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક પુરોહિત- (દાંત કચકચાવતા) હા ! હા! મારા હૃદયને ભારે આઘાત પહોંચાડનારો પેલો વીર
પુરૂષ સ્કંધક ! નહિ નહિ, પેલો વૃષભ અંધક જ્યાં સુધી મારે હાથે ઠેકાણે નહિ થાય
ત્યાં સુધી મારા હૈયામાં શાંતિ નથી- સુખની ભ્રાંતિ નથી ! શું કહું! કેતુ ! કેતુ! મારા હૃદયમાંથી ભડભડતી વૈરની જવાળાઓ નીકળે છે અને તે ત્યારે જ શાંત થવાની છે કે
જ્યારે સ્કંધકનો એમાં બલિ લેવાશે. કેતુ- અહો ! તમે કોની વાત કરો છો પેલા મહારાજા ધર્મકેતુના પુત્ર સ્કંધકની? પુરોહિત- હા ! હા! એજ દુષ્ટ સ્કંધક મારો શત્રુ છે, અને હું તેનું વેર લેવા તૈયાર થયો છું, મિત્ર!
એ દુષ્ટ મારો ઘોર અપરાધ કર્યો છે અને મારા વ્યક્તિત્વને તિરસ્કાર કર્યો છે. વજકેતુ- (શાંતિથી) તમારી તે વાત સાચી હશે પરંતુ મારા મિત્ર! આજે તમારો સ્કંધક પ્રતિનો
ગુસ્સો સર્વથા નકામો છે. પુરોહિત- (આશ્ચર્યથી) એનું કાંઈ કારણ?
અપૂર્ણ. હિ . જૈન ધર્મના ગુઢ તત્વોની ચર્ચા કરતું . આગમનની અલૌકિકતાનો પ્રકાશ
1 ફેલાવતું જેને સંસારનું એકનું એક પાક્ષિકપત્ર. સુધારોઃ- ચાલુ વર્ષ અંક બીજો ટાઇટલ પેજ| નમ્ર વિજ્ઞપ્તિ-દેશનાકાર એ સમાધાનકારના નં. ૪ “નિર્વાણ કલ્યાણકથી શરૂ થતા પાનાની]આશય વિરૂદ્ધ તેમજ સંચયકારની પાસે સગૃહિત ૧૫મી લીટીમાં “દિવસના સંબંધી માત પિતાને દેશના પ્રશ્ન સમાધાનાદિ મેળવીને પ્રેસ કોપી પ્રતિબોધવા” છપાઈ ગયું છે. તે જગા પર
| કરવામાં અગર પ્રકાશન કરવામાં અમારી
અજ્ઞાનતાથી અગર પ્રેસ દોષથી થતી ભુલ માટે ‘દિવસના દીવસના સંબંધી માત પિતાને મોક્ષ
ક્ષમાના અર્થી છીએ માટે વાંચકોને તેવી વાતમાં આપવું, ભવંતરના વિરોધી દેવશર્માને
અમારું લક્ષ ખેંચવા નમ્ર વિનંતિ છે. - તંત્રી. પ્રતિબોધવા” એટલું સુધારીને વાંચવું. - તંત્રી| વાર્ષિક લવાજમ-માત્ર રૂ. ૨-૦૦
સુધારો-ચાલુ વર્ષના દ્વિતિય અંકના પાના આટલા થોડા લવાજમમાં પાક્ષિકના ક્રાઉન મોટી ૩૫ના “હેતુને ન સમજવાનો ગુંચવાડો” એ સાઈઝના ૨૮ પાનાનું દર પખવાડીએ વાંચન હેડીંગથી શરૂ થતા પેરેગ્રાફમાં “ઔદંપર્યાર્થ”અપાય છે, ઉપરાંત દળદાર પુસ્તક ભેટ મળે છે. સુધારીને વાંચવું.
આ વર્ષની ભેટ-આગમોદ્ધારક અથવા આ. સુધારો-ગયા વર્ષના ૨૧ના અંકમાં ૪૭૪શ્રી. સાગરાનંદસૂરીશ્વરજીનું જીવનવૃત્તાંત. પાના પર “વાર્ષિક આલોચનાબેને બદલે “અમારી |
| ગ્રાહક થવા આજેજ લખો.
સિધ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ. પ્રવર્તન સુધારીને વાંચવું.
ભુલેશ્વર લાલબાગ-મુંબઈ (નં. ૪)