________________
પ
શ્રી હિયા (પુરોહિતજી ઉઠે છે અને સંગીત શરૂ કરે છે) કેવી જુઓ દીપે આ સંસાર કેવી શોભા ! જગની કૃતિ થી છે આ, સંસાર કેરી શોભા, આવે જઓ શિયાળો, બહુ દિવ્યકાળવાળો, મીઠી આંખથી નિહાળો સંસાર કેવી શોભા. તપતી ભૂમિ ઉનાળે, જગ ઉગ્રતા પ્રાળે, તરૂ પલ્લવો ઉછાળે, સંસાર કેરી શોભા ! વર્ષ પછી વહે છે, દુઃખ તાપના કરે છે,
જગ પ્રેમથી ચહે છે, સંસાર કેવી શોભા ! મહારાજ- (આનંદ સાથે) શાબાશ! શાબાશ! પુરોહિતજી ! તમારું સંગીત ખરેખર સુંદર છે ! અને
તે માટે હું તમોને લખપસાય આપવાની જાહેર કરું છું. કેમ કુમાર સ્કંધક મારો અભિપ્રાય
સાચો છે ને ? (કુમાર અંધકને). માર- (હેજ સંકોચ પામતા) પિતાજી! આપે જે ઈનામ આપવાનું જાહેર કર્યું છે, તે તો સર્વથા
ઈષ્ટ છે, પણ પુરોહિતજીનું સંગીત સંગીતના ગુણોથી દૂર છે-દોષોથી ભરપુર છે. મહારાજ- (આશ્ચર્યથી) તે શી રીતે? માર- સાચા સંગીતનો એવો નિયમ છે કે તેના સુર નીકળતાંજ ગમે તેવા શુષ્ક હૈયાના માણસનું
શરીર પણ ડોલી ઉઠે છે ! પૂરોહિતના સંગીતથી આવું કશું થયું નથી, એ પુરોહિતજીના
સંગીતની અપૂર્ણતાજ છે. મહારાણા (હસતાં હસતાં) તો શું તમે એવું સંગીત ગાઈ બતાવવાને શક્તિમાન છો કે જેનો સુર
નીકળતાંજ અમારા બધાના શરીર આનંદથી ડોલી ઉઠે? માર, મહારાજાની આજ્ઞા હોય તો કુમાર ઠંધક તે માટે તૈયાર છે. મહારાજ. તો મારી તમોને આશા છે ! અધક
(૨) સંગીતના સુરને મુકતા છે, દીલાં થનથન નહિ નાવે ! હદય હર્ષના દિવ્ય શબ્દને, સંગીત સુણી છે નહિ રાચે ! તો માનો એ શુષ્ક હદયનો,