________________
૪૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
-
-
-
-
-
-
-
-
-
સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર
- અનુવાદક “મહોદયo” इति श्रुत्वा मया पृष्टः भाविनस्तद्भवान् विभुः॥
उचस्व रजकस्यैवः, गृहेऽसौ भक्तिा खरः॥२७६ ॥
પૂર્વે આપણે મદનું સ્વરૂપ વિચારતા મદના નામ જણાવી ગયા છીએ, હવે તે મદના પરિણામે આત્મા કેવા અશુભ કર્મ ઉપાર્જન કરે છે તે ઉદાહરણથી સમજી શકાય માટે સામાન્ય તે ઉદાહરણ જોઈએ. ૧ પહેલા જાતિસદ ઉપર હરિકેશિબુનિએ પૂર્વભવમાં બ્રાવણપણે પોતાના જાતિ ઉપરના અભિમાનથી
કોઈક માસક્ષમણના પારો ગૌથરી નીકળેલ મુનિને કુમાર્ગ (કાંસ વિગેરે ઉપદવવાળો) બતાવ્યો તેથી ચંડાલ કુળમાં ઉત્પન્ન થયા પરંતુ પૂર્વભવમાં છળથી પશ્ચાત્તાપ થવાથી ચારિત્ર અંગીકાર કરી
બસાધના કરી શક્યા. ૨ બી ગુલામહ ઉપર ચરમ તીર્ષક આસનોપકાણ વીર ભગવાને પૂર્વભવમાં મરીથિભવે જે
કુલમદ ક સે અબાલાલ જાણે છે. ત્રીજા બલભદમાં શ્રેણિક મહારાજાએ શિકાર કરતાં પોતાના બલની પ્રશંસા કરી તેથી ક્ષાયિક સભ્યહવાન્ હોવા છતાં પણ નકે ગયા. શોલા રૂપમદમાં રાહુમાર સહકાર્તિનું ઉદાહરણ એક વખતનું ઇંદ્રથી પણ વધી જાય તે રૂપ હોવ છતાં એક શાણમાં સાતસો રોગ થઈ ગયા છતાં પણ શાંતિને ક્ષમાપૂર્વક ઉપચાર કરતાં સહન કરી લીધા. પાંચમા તષમદમાં કુરગડુ મુનિઓ પૂર્વભવમાં રાજપુત્ર થઈ દીશા અંગીકાર કર્મ અનેક શેર પણ કરતાં એક દિવસ અભિમાનમાં આવી મદ કર્યો કે, હું કેટલો બધો તપ કરું છું. તે મદના જપે પર્વતિથિમાં ઘણી તપની ઈચ્છા હોવા છતાં તવ નહોતા કરી શકો.
છઠ્ઠા રષિ મદમાં દશાર્ણભદ્ર રાજર્ષિએ પોતાની ગહિની પ્રશંસા કરી. ૭ સાત વિદ્યાભદમાં શ્રી સ્કૂલિભદ્રજીએ વિરાના ભાલે સિંહનું રૂપ કરી મદ કર્યો તે સહુ જાણે છે. ૮ આઠમા લાભદમાં સુબૂમ થકવ િધાર્જ ખંડના ભારત સાધવાનો વધારે લોભ કરવા જસાં દરિયામાં પડી મરી નરકે ગયા.
અસ્તુ. પછી મેં (વિજ્યસેનસૂરી) તે કુતરાના ભાવિ ભવ માટે પૂછયું ત્યારે કેવલિ ભગવાને કહ્યું=ને મરી એ જ ધોબીને ઘેર ગધેડો થશે ૧. ભવે. ને ત્યાંથી ઉષદા ધોબીના માતૃદત્ત નામે અંત્યજની સી અનધિકોની કુશીમાં નપુંસકપણે ઉત્પન્ન થશે ૨. ભવ ત્યાં સિંહ વડે હણાઈ મરી ને તે જ અંત્યજને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થશે ૩. ભવ ત્યાં પણ સર્પ કરડવાથી મરી તે જ ધોબીની દાસીની કુલીએ પુત્ર