________________
-
શ્રી સિદ્ધચક્ર. આ
Ce),
(પાક્ષિક)
-: : : ઉદેશ : : :વાર્ષિક લવાજમ રૂ. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાપ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
- दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥.. ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજ સમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્વારક.”
પ્રથમ વર્ષ અંક ૧૮ મો
મુંબઈ, તા. ૨૩-૬-૩૩, શુક્રવાર.
વદ ૦))
- વિર સંવત્ ૨૪૫૯
વિક્રમ ,, ૧૯૮૯
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના.”
(નોંધ:-શ્રી છાયાપુરી મધ્યના વિશાળ ઉપાશ્રયમાં પ્રાતઃસ્મરણીય શાસન-પ્રભાવક, શાસન સંરક્ષક, તીર્થોદ્ધારક, સકળશાસ્ત્ર-પારંગત શૈલાણા-નરેશ પ્રતિબોધક, આગમ-જ્ઞાનદાતા આગમના-અખંડ અભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ અમોઘ દેશનાનું સારભૂત અવતરણ રોચક, અભિનવ જ્ઞાન સંપાદક, અને મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ આવિર્ભાવ કરનાર હોવાથી અત્રે અપાય છે. તંત્રી.)
(ગતાંકથી ચાલુ) દોષને દૂર કરનાર દેવો અને ઢાંકનારા ભક્તો !! દૂષણની ભૂષણરૂપે માન્યતા અને સમાનતાનું સોમલ.
દોષના દાહ વગર આત્મકલ્યાણ નથી !! અભવ્યના પરિણામને અનુસરનારાઓનું અવલોકન.
આજ્ઞાભ્યાસરૂપ બખ્તરધારીઓ આરાધક છે !!! મૂળ સિદ્ધાંતરૂપ -
દેવતાના ભવમાં ક્ષાયક આદિ દર્શન હોય, અવધિ આદિ જ્ઞાન નિયમિત હોય છતાં દેવતાનો