________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૧૬૯
૧૭૩ ૧૭૪
૧૭૫
૧૮૮ અવિનીતનું ચારિત્રપાલન ફાયદાકારક કે નહિ? ૧૮૯ અભવ્ય બરાબર વિનય કરે છતાં મોક્ષ કેમ નહિ? ૧૯૦ સાધુ પરિચયાભાસમ્યકત્વાદિથી ભષ્ટ થવાના દાખલા છે? ૧૯૧ કેવી પ્રવૃત્તિને દ્રવ્ય ચરિત્ર કહેવાય? ૧૯૨ અશુદ્ધિવાળી ક્રિયા દ્રક્રિયા કહેવાય કે નહિ? ૧૯૩ આ પાંચમા આરામાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય ? વિ.૪૧ સુધાસાગર ૪૨ પત્રકારના ખુલાસા ૪૩ સંવેગની સમરાંગણભૂમિ
સચ્ચારિત્ર કાયરતાના કારણે આગમ દ્વારકની અમોઘદેશના શ્રીપાલરાજાની સાહ્યબી શાને આધારે? પરમેષ્ઠિમાં દર્શનાદિ ચારે કેમ ન ગણ્યા? ભગવાનની પાસે માગણી પણ ભવનિર્વેદની જ કરીએ છીએ
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ સ્વતંત્ર આરાધ્ય નથી ને સમ્યગુદર્શનનું સ્વરૂપ ૪૭ સાગર સમાધાન પ્ર.૧૪ રાઈનું કરવામાં દહીંને કેટલું ગરમ કરવું? ૧૯૫ ઉપધાનનાં આદેશમાં ઈરીયાવહીની આવશ્યકતા ક્યાં? ૧૯૬ “મુઠ્ઠી સહીએ'પચ્ચકખાણ કેવી રીતે પારવું? ૧૯૭ “મુઠ્ઠી સહી' પચ્ચકખાણ પાર્યા પછી દરેક વખતે નવકાર ગણવાના? ૧૯૮ નલીનીગુલ્મવિમાન કયા દેવલોકમાં?ત્યાં સાધુતાથી જ જવાય? ૧૯૯ “નયે વરે નય વિ' ગાથાને ભાવાર્થ ૨૦૦ પાંચ સ્થાપનાનું કારણ શું? ૨૦૧ તીર્થકર નામ કર્મનો અબાધાકાળ અંતર્મુહૂતનો છે તેની સમજ ! ૨૦૨ અભાવી ભવ્ય તથા અભવ્યની પ્રરૂપણા કરે કે નહિ? ૨૦૩ સમ્યકત્વ એટલે શું? ૨૦૪ જેનું તીર્થંકર નામે કર્મ વિખરાઈ ગયું હોય તે ફરી બાંધી શકે? ૨૦૫ બારદેવલોક ભુવનપતિ અને જયોતિષ દેવલોકમાં પ્રતિમાઓનું માન કેટલું?
૧૭૬
१७७
૧૮૦ ૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૧
૧૮૧ ૧૮૧ ૧૮૧ ૧૮૨