________________
* * *
* * * * * * * * * * * * * * *
* * * * * * * *
શ્રી સિધ્ધચક્રાય નમઃ શ્રી નવપદ આરાધક સમાજ
દર વર્ષે નવનવિન તીર્થભૂમીનાં દર્શન કરવાં હોય, સર્વજ્ઞ કથિત અનુષ્ઠાનોમાં અમોઘ આનંદ લેવો હોય, ચતુર્વિધ સંઘના દર્શન-સમાગમથી પાવન થવું હોય, અને આત્મોન્નતિના અનેકવિધ માર્ગમાં ગમન કરી કૃતાર્થ થવું હોય તો ઉપરની સંસ્થાને તન મન, ધનથી મદદ કરવી એ આવશ્યક જ છે. એ શબ્દો તમારાં ક્ષણભંગુર જીવનમાં ક્ષણે ક્ષણે સ્મરણ થવાં જ જોઈએ.
ઓ. સેક્રેટરીઓ. ઠે. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું
લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ.
* * * * * * * * *
* * * * *
* * * * *
* * * * *
* * *
*
* * * * * * * * *
શાસન-પ્રભાવના. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું
ઠે. લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ. જગતભરમાં જૈનવસ્તીવાળા પ્રદેશમાં આચામામ્સનો (આયંબીલ) પ્રચાર થવો જ જ જોઈએ; અને તે માટે દરેક સ્થળે આચામામ્સ (આયંબીલ)ની સગવડ સાચવનારાં ખાતાં આ ખોલવાની ખાસ જરૂર છે. ગામ પરગામથી આર્થિક મદદ મળે તો ખાતાં ખોલાય તેવી રૂપરેખાની આ # અરજીઓ ઉપર અરજીઓ આવે છે, જેથી ઉપરની રચનાને પગભર બનાવવા માટે ધનવાનોએ ધનથી ધરખમ લાભ લેવો જરૂરી છે.
આ ઉપરની સંસ્થા વાર્ષિક ખર્ચને પૂરી પહોંચી વળતી નથી, છતાં નવિન ખાતાં ઉઘડે * * અને પગભર થાય તે માટે બનતું કરે છે, પણ સાથે ધનવાનો ધનથી, અને બુદ્ધિવાનો બુદ્ધિબળથી આ ઉદ્યમ કરે તો જ જરૂર આ કાર્ય પાર પડે.
વધુ ખુલાસા માટે સંસ્થાના કાર્યવાહકને મળો અગર પત્રથી પુછો.
* * * *
* * * * * * *
* * * * *
*
લી.
ઓ. સેક્રેટરીઓ. કકક ************
*******
*
કકકકકકકકકકક
જ