________________
વૈદિક વાડ્મયમાં તત્કાલીન સમાજનું નિરૂપણ
અલ્કશ ડી. વણિક
પ્રસ્તાવના :
વેદો ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ શીખર સમાન છે. વેદ પરમાત્માના નિશ્વાસ સમાન છે. ભારતીય પરંપરા અનુસાર વેદ અપૌરૂષય છે. વેદ શબ્દ વિન્ ધાતુને ધર્મ પ્રત્યય લગાડવાથી બન્યો છે વેદ ભારતમાં સર્વોપરિ છે. હિન્દુ ધર્મનો મુલસ્ત્રોત છે. તેથી જે વેલોશ્વિનો ધમૂનમ્ એમ મનુસ્મૃતિમાં કહેવાય છે દાર્શનિક દૃષ્ટિએ બધા જ આસ્તિક દર્શનો પોતાનો મૂળ સ્ત્રોત વેદ જ બતાવે છે સામાજિક રાજનૈતિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉપયોગી વિભિન્ન સંસ્થાઓના મૂળ આર્વિભાવ ભારતીય પરંપરાનુસાર વેદોમાંથી થયો છે. મને એ કહ્યું છે
- સર્વષા તું સ ...
વેદો માનવ હિત પોતાની ભલાઈ માટે થોડા વર્ણન અને ઉપદેશ કરવાને યોગ્ય છે તેવુ મત્રાત્મક શૈલીમાં કહેલું છે. ઋગ્યેદ વગેરે વેદોમાં તત્કાલિન સમાજ અને સભ્યતાનું વિસ્તૃત વિતરણ પ્રાપ્ત થાય છે. સામાજિક દૃષ્ટિએ વર્ગીકરણ :
વૈદિક સાહિત્ય તરફ દૃષ્ટિપાત કરતા ઋગૈદિક સમાજ શ્રમવિભાજનના સિદ્ધાંત અનુસાર ચાર ભાગોમાં વિભક્ત જોવા મળે છે.
ब्राह्मणोऽस्य मुख मासीद् बाहूः राजन्यः कृतः ।
કરૂ તરી વૈશ્ય: પચ્ચાં શુદ્રો મનાયત ! (વેર ૨૦-૧૦-૨૨) આના જ કારણે હર્બર્ટ સ્પેન્સર જેવા સમાજશાસ્ત્રીઓ સમાજને એક જીવીત શરીર માને છે. અહીં પુરુષ સૂક્તમાં સમાજની પરિકલ્પના અવયવોના રૂપમાં કરી છે. વૈદિક સાહિત્યમાં – યુગમાં – આ વ્યવસ્થા જન્મ આધારિત નહિ પરંતુ કમધિન હતી.
प्रियं मा कृणु देवेषु प्रियं राजसु मा कृणु । પ્રિયં સર્વસ્ત્ર પયત સત શૂદ્ર વતાર્થ i અથર્વવેદ - ૧૯.૬૨.૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org