SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (ઈન્દ્રિયજય આધારિત રાષ્ટ્રજીવન) લેખક: નીતીન દેસાઈ (૨૦૧૦) ગ્રંથ સમીક્ષા : મધુસૂદન બક્ષી ગ્રંથ પરિચય પ્રાસ્તાવિક ત્રણ વ્યાખ્યાનોનો પિરચય II. આન્વીક્ષિકી ગુણકર્મ વિભાગ IN. કૌટિલીય અને પાશ્ચાત્ય પરંપરા નીતીન દેસાઈના કેટલાંક વિધાનો તુલનાત્મક અભિગમ અંગે અમર્ત્ય સેન : પૂર્વ અને પશ્ચિમના તુલનાત્મક અધ્યયન વિશે : કૌટિલીયના સંદર્ભમાં પ્રજાના સુખે રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં હિત; પોતાનો મનમાન્યો વહેવાર રાજાના હિતરૂપ નથી પરત પ્રજાનું પ્રિય રાજાના પોતાના હિતરૂપ છે.” - કૌટિલીય (દસાઈ; પૃ. ૩૧૮) પ્રારંભિક નીતીન દેસાઈએ ૨૦૦૫માં લાલભાઈ દલપતભાઈ સંસ્કૃત વિદ્યામંદિરમાં કૌટિલીય અર્થશાસ્ત્ર ઉપર આપેલાં ત્રણ વ્યાખ્યાનોને આ ગ્રંથમાં તેમણે વિસ્તૃતરૂપે રજૂ કર્યા છે.
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy