SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 100 નીલાંજના શાહ SAMBODHI ३-१९) - वेदे तु छान्दसं हुस्वत्वम् । अस्मिन् पक्षे अन्तरिक्षम् इति हुस्वमध्यः । अधिकरणव्युत्पतिस्तु नोचिता । ल्युटा घो बाधप्रसङ्गात् । ક્ષીરસ્વામી, લિંગસૂરિ અને મલ્લિનાથ અન્તરિક્ષમ્ પાઠ આપે છે, જયારે સર્વાનંદ, રાયમુકુટ, અમરવાર્તિકકાર અને ભાનુજી દીક્ષિત અન્તરીક્ષમ્ આપે છે. સર્વાનંદ અને રાયમુકુટ બંને નોંધે છે કે વેદમાં છાન્દસ હૃસ્વત્વને લીધે મતરિક્ષમ્ પાઠ છે તેમ વણદેશના નોંધે છે. ભાનુજી દીક્ષિત પણ તેમજ જણાવે છે – સર્વાનંદ અને રાયમુકુટ ક્ષ રને ગ્વાદિ ધાતુ પરથી આ શબ્દને વ્યુત્પન્ન કરી, અન્તરી નમિન એમ સમજાવી, હૃત્વ8 – રૂ.રૂ.૨૨૨ સૂત્રથી ધરને પન્ થી પ પ્રત્યય લગાડી અન્તરીક્ષમ્ સિદ્ધ કરે છે, જયારે ભાનુજી દીક્ષિત કર્તરિ વ રવેI (રૂ. રૂ. ૨૦) સૂત્રથી વળ પન્થી ધન્ લગાડી આ શબ્દ સિદ્ધ કરે છે અને જણાવે છે કે અધિકરણ વ્યુત્પત્તિ બરાબર નથી, કારણકે વરધવરાયોશા (રૂ.રૂ.૨૨૭) સૂત્રમાંના ત્યુ થી નશા સૂત્રમાંના પર્ નો બાધ થવાનો સંભવ છે. વર્ણદેશનાના ઉપર્યુક્ત મત પરથી ખ્યાલ આવે છે કે તે જરૂર પડે ત્યાં વેદમાંની જોડણી પણ દર્શાવે છે. ૧. . વો. હાનિવ: (૬-૪-૨૫) ફાગણ મહિનો टीकासर्वस्व (भाग-१, पृ. ८६) : फाल्गुनस्त्वर्जुने मासे फाल्गुनी चास्य पूर्णिमा इति धरणिकोशे दीर्घादिरपि फाल्गुनिक इति । विभाषा फाल्गुनीश्रवणा । (४-२-२३) इति नक्षत्राणन्तेभ्यः साऽस्मिन्नर्थे ठगणौ। फलेगुक् च । (उणादि ३-५६) इत्युन्नन्तो हुस्वादिरिति वर्णदेशना । अमरकोशो । (पृ. २२): फाल्गुनिकः । વિવૃતિ - પરિબાતઃ (વો. , પૃ. ૮૨): નવ: | પદ્-ઘં. (પૃ. ૨૧૦) : વિધાર્થી પ્રભુની इत्यादिना ठगणौ । फाल्गुनिकः फाल्गुनः ।। व्या. सुधा. (पृ. ४८) : फाल्गुनिकः । फलति निष्यादयति । फल निष्पतौ । फलेर्मुक् च । (उणादि રૂ-૧૬) રૂત્યુન ગુમગ્ર ! સર્વાનંદ, ક્ષીરસ્વામી, લિંગસૂરિ મલ્લિનાથ અને રાવમુકુટ Hજુનિ એમ દીઘદિ શબ્દ આપે છે. 7 નિગતી એ ખ્યાદિ ધાતુને પછુવા (ઉણાદિ ૩.૫૬) સૂત્રથી ૩નનું પ્રત્યય અને મુ આગમ થતાં પત્રભુન: શબ્દ વ્યુત્પન્ન થાય છે અને પછી વિપક્ષ નીશ્રવણ (૪-૨-૨૨) સૂત્રથી વિકલ્પ . પ્રત્યય લાગતાં સ્થાનિ: શબ્દ બને છે અને પ્રાચિતોડ[ 1 (૪-૨-૮૩) સૂત્રથી મળ્યું પ્રત્યય લાગતાં પુન: શબ્દ પણ બને છે કારણકે આ તો તેને ઉપર્યુક્ત સૂત્રથી નિત્ય પ્રાપ્ત હતો. સર્વાનંદે ટાંકેલો વણદેશનાનો મત એમ છે કે ઉપર્યુક્ત ઉણાદિ સૂત્ર જોઈવ વા થી સનન પ્રત્યય લાગતાં હૃસ્વાદિ જુનિ: શબ્દ બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520784
Book TitleSambodhi 2011 Vol 34
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2011
Total Pages152
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy