SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 133 Vol. XXXL, 2007. કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર આજ ધાતુસૂત્રના સંદર્ભમાં સાયણે કાશ્યપનો એક બીજો મત ટાંક્યો છે : gિ રૂતિ પ: 1 સાયણે એ સ્પષ્ટ નથી કર્યું કે કાશ્યપ દિy, રે ધાતુ ને આ ધાતુસૂત્રના ધાતુઓમાં ઉમેરે છે કે પછી તિy તેને બદલે વિ ટે નો પાઠ સૂચવે છે. કાશ્યપે સૂચવેલા આ ધાતુઓનો પાઠ ધાતુપાઠના કોઈ વ્યાખ્યાકારે આ સૂત્રમાં કર્યો નથી. ૨૮. પ્રભુ પ્રમાવે એ શ્રમને 1 (પૃ. ૨૨૨) श्रम्भु प्रमादे । तालव्योष्मादिः । एवं काश्यपः । दन्त्यादिरिति चन्द्रः । स्वामी चैवं पठित्वा मतान्तरेण स्रन्स्विति दन्त्यान्तत्वमप्याह । मैत्रेयस्य त्वयमेव पक्षः । સાયણ નોંધે છે કે બધા આ ધાતુનો પાઠ જુદી જુદી રીતે કરે છે. સાયણની જેમ કાશ્યપ શપુ પાઠ કરે છે, ચાન્દ્ર વૈયાકરણો પુ પાઠ કરે છે, “ક્ષી.ત.” (પૃ.૬૬) માં સ્ત્રભુ પ્રમાકે . એમ પાઠ છે. અને પછી તેમાં સ્ત્રનું રૂત્યે ! એમ કહ્યું છે, જ્યારે ધા.પ્ર.” (પૃ.૩૧) માં સ્ત્રનું પ્રમાકે ! એમ ધાતુસૂત્ર મળે છે. મૈત્રેય સ્ત્રનું પ્રમાદે પાઠ આપીને, આ ઋજુ ને નીવવુ(૭.૪.૮૪) સૂત્રથી નીગાગમ ન થાય એમ કહે છે, કારણકે સ્ત્રનું બન્યુ ધ્વજુ અધ:પતને / ધાતુસૂત્રમાં જે સ્ત્રનું છે તેને જ ધ્વન્સ ના સાહચર્યથી નીગાગમ થાય. આ ચર્ચાનો સાયણે પણ નિર્દેશ કર્યો છે, પણ અહીં કાશ્યપ શમ્ પાઠ આપે છે તેથી એ ચર્ચા અપ્રસ્તુત છે. આ ઉપરાંત સાયણે ખાસ નોંધ્યું છે કે વૌ ઉતરવસ્થાપ: 1 (૩.૨.૧૪૩) સૂત્રના ધાતુઓમાં પુ વિશ્વાસે' એમ કાશિકામાં કહ્યું છે. ‘મુ પ્રમાદ્દે નો પાઠ નથી. ટૂંકામાં એમ લાગે છે કે માત્ર સાયણ કાશ્યપને અનુસરીને પ્રમાદના અર્થમાં શ્રમ્ નો પાઠ કરે છે, મોટાભાગના ધાતુપાઠના વ્યાખ્યાકારો પ્રમાદના અર્થમાં સ્ત્રનુ નો પાઠ કરતા જણાય છે. ૨૨. પUા વ્યવહારે સુતી પ ા પuતે 1 (પૃ. ૨૨૬) अत्र स्वामिकाश्यपसम्मताकारवासुदेवादयः पणायते इत्यायान्तादात्मनेपदमुदाहरन्ति तदसत्, यदस्यानुदात्तेत्वं व्यवहारार्थस्यायाभावात् स्तुत्यर्थस्यार्द्धधातुक आय विकल्पनात् प्रकृतावेव चरितार्थम् । अवयवे चाचरितार्थं लिङ्गं समुदायस्य विशेषकम्, यथाजुगुप्सते इति । स्पष्टं चैव 'गुपूधुप' इत्यत्र न्यासपदमञ्जर्यादिषु ।.....तथा-सुधाकरकाश्यपतरङ्गिणीकाराश्च विच्छेस्तुदादिपाठाल्लिङ्गात् सार्वधातुकेऽपि विकल्पमाहुः । સાયણ સ્પષ્ટ કરે છે કે કાશિકામાં જણાવ્યું છે કે સ્તુત્યર્થન પનિના સહિવત્તવર્થઃ પfઃ પ્રત્યયમુત્વાતિ . ગુપૂ ધૂપ વિચ્છેિ . (૩.૧.૨૮) સૂત્રથી ગુપ, ધૂપ, વિષ્ઠિ, પણ, પન આ ધાતુઓને આય પ્રત્યય લાગે છે. માયાવય મર્ધધાતુ વા (૩.૧.૩૧) સૂત્રથી આ પ્રત્યય આર્ધધાતુકમાં વિકલ્પ લાગે છે. સ્તુત્યર્થના પન નું સાહચર્ય હોવાથી આ પ્રત્યય વ્યવહાર અર્થમાં પળ ને ન લાગી શકે માટે પાતે રૂપ અસત્ છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy