SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 132 નીલાંજના શાહ SAMBODHI શરૂ કરીને પd #ાયાં વારિા એ ધાતુ સુધીના ધાતુઓ વર્ગના તૃતીય અક્ષરના અન્તવાળા છે એટલે કે રક્ત ને બદલે ડાન્ત છે. વળી એ લોકો, પિટ અને દર ધાતુ કે, જેમનો સાયણ તુટ પહેલાં પાઠ કરે છે, તેમનો તુટ પછી પાઠ કરે છે, તેથી તેમનો પણ સુટ અને પત્ર વચ્ચેના બધા ધાતુઓમાં સમાવેશ થઈ ગયો. અને તે પણ ડાન્ત થાય. આમાંના પ્રથમ ધાતુ તુટ ની વાત કરીએ તો “ક્ષી.ત.'(પૃ.૫૬) માં કહ્યું છે કે દ્રમિડો એનો તુટું પાઠ કરે છે. પુરુષકાર (પૃ.૫૮) માં ડાન્ત પાઠ આપીને લીલાશુક કહે છે કે તાન્તોડરિ તુ હશે . સાયણે પણ “શિશુપાલવધ” (૩.૭૨) માંથી નાત ના દૃષ્ટાંત તરીકે ‘નોનમુનાનગૃહત્તરમ્' પંક્તિ ટાંકી છે. કાશ્યપ વગેરેના મતને સમર્થન આપે તેવી એક નોંધ “ક્ષી.ત.” (પૃ.૫૬) માં મળે છે. વિટ ધતિસૂત્ર આગળ તેમાં કહ્યું છે : ૩નો પતિ નન્દી I fટ ઉપ રૂત્યે પેતિ | १६. स्फुटिविशरणे । स्फोटति । (पृ. ११४) स्वामीकाश्यपौ तु स्फुटि स्फुट स्फटेति त्रीन् धातुन् पठतः । स्फुण्टति, स्फोटति स्फटति इत्यादि । આ ધાતુસૂત્ર અંગે સાયણ કહે છે કે ક્ષીરસ્વામી અને કાશ્યપ ટ ટ અને ટ એમ અહીં ત્રણ ધાતુઓનો પાઠ કરે છે. નોંધવું ઘટે કે “ક્ષી.ત.” (પૃ.૫૮) માં આ ધાતુસૂત્રમાં ઋટ અને પુષ્ટિ એમ બે ધાતુનો પાઠ છે પણ તેમાં નોંધ મળે છે : ર ત નક્તિસ્વામી ! “ધા.પ્ર.” (પૃ.૨૭) માં માત્ર ટોતિ મળે છે. સાયણે નોંધ્યા પ્રમાણે ચાન્દ્રો રૂટ નો પાઠ કરે છે. “કવિ' (પૃ.૨૪) માં બોપદેવે કુટિ વિશRછે એમ આપ્યું છે. આ ઉપરથી જણાય છે કે મોટા ભાગના વૈયાકરણો કુટિર અને ટ નો પાઠ કરે છે, જ્યારે સ્કર્ટ નો પાઠ, ખાસ કરીને ક્ષીરસ્વામી, નદિ અને કાશ્યપ કરતા જણાય છે હેમચંદ્ર પણ વિશરણના અર્થમાં રૂટ નો પાઠ કરે છે (Palsule, P. 93). ૨૭. તિ, તે દિy by HUાથ ! તેપ તેપ (g. ૨૨૭) ___ 'तपिं तिपिं चापि' इत्यनिट्कारिकासु पाठात् तिपिरेकोऽनुदातः, ऋदित्पवर्गान्तात्मनेपदित्वसाम्याच्चेह पाठः । क्षीरस्वामिना स्वयं सेडुदाहृतः, तत् काश्यपवृत्तिन्यासपदमञ्जरीविरोधात्, 'तपिं तिपि' इति व्याघ्रभूतिवचनविरोधाच्चोपेक्ष्यम् । ગ્વાદિગણના આ ધાતુસૂત્રમાં જે તિ એટલે કે તિfપ નો સમાવેશ થયો છે તે વિશે સાયણનું કહેવું છે કે પ્રસ્તુત સૂત્રના ચાર ધાતુઓમાંથી એક તિfપ ધાતુ અનુદાત્ત છે પણ તે ઐવિત્ છે, પવન્ત છે અને આત્મપદી છે, માટે તેનો અહીં પાઠ કર્યો છે. ક્ષી.ત.” (પૃ.૬૨)માં આ ધાતુને સે કહ્યો છે તેનો વિરોધ કરતાં સાયણ કહે છે કે વ્યાઘભૂતિએ ૩પશે (૭.૨.૧૦) સૂત્ર પરની અનિટુ ધાતુઓને ગણાવતી કારિકા “તપ” તિપિ" વાપિ...'માં તિષિનો સમાવેશ કર્યો છે. માટે તે (૭.૨.૧૦) અનિ છે સે નથી. તે ધાતુ અનુદાત્ત છે, તેમ આ સૂત્ર પરની “કાશિકા' ન્યાસ અને ‘પદ મંજરી' માં સ્પષ્ટ કહ્યું છે: ત િતિપિમ્ ત પ નીવેન રેખાનુદાજોન fકતાનું પ્રતીદિ નિવોતિ આમ આ ધાતુને અનુદાત્ત માનવામાં કાશ્યપને કાશિકાકાર, ન્યાસકાર અને પદમંજરીકાર હરદત્તનું સમર્થન સાંપડે છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy