SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX1, 2007 કાશ્યપ ઃ પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર અને ‘સિ.કૌ’માં મળતો તે ધાતુ વિશેનો મત દર્શાવ્યો છે. પાણિનીય સિવાયના ઈતર વ્યાકરણ સંપ્રદાયના ધાતુપાઠને, A Concordance of Sanskrit Dhātupāthas - એ પુસ્તકને આધારે નોંધ્યા છે. ૧. નાધૃનાથયાગ્વોપતાવૈશ્રેયાંશી:જુ । નાતે । (પૃ.૨) ....अत्र काश्यपः नाधतेर्णोपदेशत्वमयुक्तम्, गणकारवृत्तिकारादीनामनिष्टत्वात् । 125 સ્વાદિગણના આ નોંધ્ ધાતુ બાબત સાયણે કાશ્યપના મત ટાંક્યો છે કે તેનું ખોપવેશત્વ અયોગ્ય છે. કાશ્યપનો આ મત સમજવા માટે મૈત્રેય અને આભરણકારનો તેને ખોપરેશ ધાતુ ગણાવતો મત સમજવો જરૂરી છે. મૈત્રેય ‘ધા. પ્ર.’ (પૃ.૪) માં નાધૃ નો ખોપવેશ તરીકે પાઠ આપે છે. અને તેના સમર્થનમાં, ભાષ્યનું ‘ખો’: નઃ (૬.૧.૧૫) સૂત્ર પરનું અવતરણ આમ ટાંકે છે ઃ સર્વે નાય ખોપવેશાઃ । કૃતિનન્વિનનિધિનાટિનામૃતૃવર્ણમ્ । અને પછી તે એના આધારે ‘જો નૈઃ ।' સૂત્રથી ળ કારનો ન કરીને, ૩૫સવિસમાક્ષેઽપિ । (૮.૪.૬૪) સૂત્રથી હત્વ નું વિધાન કરી પ્રજ્ઞાધતે રૂપ સિદ્ધ કરે છે. કાશ્યપ આ મતનું ખંડન કરતાં કહે છે કે છે નારૃ ોપવેશ છે જ નહીં, કારણકે ભાષ્યમાં સ્પષ્ટ રીતે ખોપવેશ નથી એવા જે ધાતુઓ ગણાવ્યા છે, તેમાં નાધૃ નો સમાવેશ કર્યો છે : સ્મૃતિ...નાથુનાધૃત્તુવર્ણમ્। તે ઉપરાંત ગણકાર અને કાશિકાવૃત્તિકાર પણ ખોપવેશ નથી તેવા ધાતુઓમાં નારૃ ને ગણાવે છે, માટે તેઓ પણ મૈત્રેયના મત સાથે સંમત નથી. સાયણ પણ કાશ્યપની જેમ જ આ મતનું ખંડન કરતાં નોંધે છે કે શ્રીકર પણ એમ જ માને છે અને શાકટાયન અને ન્યાસકાર પણ ઉપર્યુક્ત પર્યાદાસ વાક્યનો સ્મૃતિ નન્તિ....નાધૃતૃવર્નમ્ । એમ પાઠ કરી, તેમાં નાધૃ નો સમાવેશ કરે છે, માટે તે પણ નાધૃ ને ખોપવેશ માનતા નથી. નોંધવું ઘટે કે ‘ક્ષી.ત’. (પૃ.૧૫) માં પણ નારૃ ને ખોદ્દેશ ગણાવ્યો નથી, કારણકે ભાષ્યમાં ખોપવેશ માટેના વર્જ્ય ધાતુઓમાં તેની ગણના થઈ છે, અને તેથી તેનું વ.કા.એ.વ.નું પ્રનાધતે રૂપ આપ્યું છે. આમ કાશ્યપના, નાધૃ ધાતુ ોદ્દેશ નથી તે મતને સાયણ, કાશિકાકાર, શાક્યાયન, ન્યાસકાર, ક્ષીરસ્વામી વગેરેનું સમર્થન મળી રહે છે. મૂળ વાત એ લાગે છે કે મૈત્રેયે જે પયુસિવાક્ય ટાંક્યું છે તેમાં નાધૃ નો પાઠ નથી, માટે તેમણે તેને પોપવેશ ધાતુ માન્યો છે. ૨. ૨ જીત્ યુર્ં મુદ્ ીડાયામેવ । તે, પૂર્વતે પૂર્વતે, પોતે । (પૃ. ૧૧) अत्र कैयटपुरुषकारमैत्रेयादिषु तृतीयो न पठ्यते । सम्मता - मोघविस्तार- चान्द्रेषु तु त्रयोऽपि पठ्यन्ते । गुद क्रीडा 'गुद विहार' इति चरके । मैत्रेयकाश्यपौ गुद इत्यपि पृथक् धातुरिति । સાયણે નોંધ્યું છે કે કૈયટ, પુરુષકાર અને મૈત્રેય વગેરે ગુરૂં નો પાઠ નથી કરતા, તો સમ્મતાકાર, મોવિસ્તર અને ચાન્દો પ્રથમ ત્રણનો પાઠ કરે છે. ગુરૂ નો પાઠ નથી કરતા, જ્યારે મૈત્રેય અને કાશ્યપ ગુરૂ ને જુદો ધાતુ માને છે અને જણાવે છે કે ીડાયામેવ માંનો વાર ધાતુઓના અનેકાર્થનો જ્ઞાપક છે. સાયણે કહ્યું છે તેમ મૈત્રેયના ‘ધા. પ્ર’ (પ્ર.૫.) માં ગુરૂ ને જુદો ધાતુ ગણવા વિશેનો નિર્દેશ મળતો નથી. કાશ્યપ આ ધાતુસૂત્રમાં માત્ર પ્રથમ ત્રણ ધાતુઓનો જ પાઠ કરે છે અને ગુરૂ ને જુદો ધાતુ
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy