________________
178
બંસીધર ભટ્ટ
SAMBODHI
૧-૯ સ્થળોએ દર્શાવેલાં પાઠાન્તરો માથંદિન-શાખાના બૃ. ઉપ. માં મળી આવે છે તે નીચે
મુજબ છે : ૧ ૨.૧.૨૦ (કાર્વ-શાખા)=૨.૧.૨૩ (માધ્યદિન-શાખા) :
Haffor You (sàrvāṇi bhūtáni) 40 HLILEH-21ULHi 3715414: (Sárvā eta atmanah) જેવો પાઠ મળે છે. શંકરે તેનું પણ વિવરણ કર્યું છે (૨૮૬:૨).
જુઓ શ. બ્રા. ૧૪.૫.૧.૨૩ (પા. ૧૦૬૧) (૨) ૩.૧.૫ (કાવ-શાખા)=૩.૧.૭ (માધ્યદિન-શાખા) :
યાજ્ઞવલ્વતિ ............તિમુશ્ચત રૂતિ . (Yājīavalkyeti..............atimacyata fti.) પછી માધ્યદિન શાખામાં વ્રાઇવિંગ મનસા ...........સાતિમુ: || (brahmanartvija manasa.........satimuktih.) જેવો જુદો પાઠ મળે છે. આ બંને પાઠો પરસ્પર વિરોધી નથી એવું જણાવવા શંકર પ્રયત્ન કરે છે (૩૯૭:૧૩).
જુઓ શ. બ્રા. ૧૪.૬.૧.૭ (પા. ૧૦૬૮) (૩) ૩.૯.૩ (કાવ-શાખા)=૩.૯.૪ (માધ્યદિન-શાખા) :
શંકરે અહીં પતે રી સર્વ વાસયત્તે / તસ્ સર્વ વાયત્તે તાત્ વસ્ત્ર રૃતિ | (ete hīdám sárvam vāsáyante. tád yad idám sárvam vásáyante. tásmād vasava iti.) એવા ફક્ત માધ્યદિન-શાખાના પાઠ ઉપર જ ભાષ્ય કર્યું છે (૪૯૬:૨૪).
જુઓ શ. બા. ૧૪.૬.૯.૪ (પા. ૧૦૭૭). (૪) ૩.૯.૨૮.૭ (કાવ-શાખા)=૩.૯.૩૪ (માધ્યદિન-શાખા) :
શંકર અહીં કાર્વ-શાખાના તિઃ પ્રથમ વિભક્તિ એકવચનના વિવરણને બદલે માધ્યદિન શાખાના તે: (rateh)નું–છઠ્ઠી વિભક્તિ એકવચન તરીકે વિવરણ કરે છે (પ૨૦ : ૨૫).
જુઓ શ. બા. ૧૪.૬.૯.૩૪ (પા. ૧૦૮૦). (૫) ૪.૩.૭ (કાવશાખા)=૪.૩.૭ (માધ્યદિન-શાખા) :
શંકરે અહીં કાર્વ-શાખાના હ વખો ભૂત્વી જેવા પાઠને બદલે સધીવને મૂવી | (sadhih svāpno bhutva) જેવો માધ્યદિન-શાખાનો પાઠ લીધો છે (પ૬૦:૬).
સરખાવો જૈમિનીય-બ્રાહ્મણ ૩.૩૩૩; જુઓ શ. બ્રા. ૧૪.૭.૧.૭ (પા. ૧૦૮૪). (૬) ૪.૪.૮ (કાર્વ-શાખા)=૪.૪.૧૧ (માધ્યદિન-શાખા) :
શંકરે અહીં કાવ-શાખાના વિતત: પાઠની સાથે માધ્યદિન-શાખાના વિ« (vitarah) પાઠને પણ માન્ય ગણ્યો છે (૬૭૧:૨૭). જુઓ શ. બા. ૧૪.૭.૨.૧૧ (પા. ૧૦૮૮).