________________
133
vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર ૮:૧૧ યક્ષ વેવિલો વતિ.. |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति, तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये । ૮:૧૩ કોમિચેતક્ષર બ્રહ્મ... !
(“વેદ જાણનારા જે અક્ષર વિશે કહે છે.... જેની ઇચ્છા રાખતા લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે,
તે પદ હું તને ટૂંકમાં કહીશ (૧૩) એ ઓમ્ એવો અક્ષર બ્રહ્મ છે.... (૧૩)”) (d) ઉપરાંત, ગીતા ૮:૩–૪ શ્લોકો ગીતા ૩:૧૪–૧૬ સાથે કંઈક સંબંધમાં હોય એવું ગીતા ઉપરની
કેટલીક ટીકા (શાંકરભાષ્ય, રામાનુજભાષ્ય, ભાસ્કરભાષ્ય, શ્રીધરભાષ્ય, વગેરે)ના આધારે જણાય છે. ગીતા ૩:૧૪-૧૬ જણાવે છે કે: અન્નમાંથી (તે ખાવાથી શુક્ર, અને લોહી રૂપે) ભૂતો જન્મે છે, અન્ન વરસાદમાંથી ઊપજે છે, યજ્ઞને લીધે વરસાદ ઉત્પન્ન થાય છે, યજ્ઞ કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે; કર્મ બ્રહ્મ(વેદ)માંથી ઉત્પન્ન થાય છે. બ્રહ્મ અક્ષર (અવિનાશી તત્ત્વ)માંથી ઉત્પન્ન થાય છે. તેથી સર્વ ઠેકાણે રહેલું બ્રહ્મ હમેશાં યજ્ઞમાં પ્રતિષ્ઠિત (યજ્ઞનો આધાર) છે, જેમકે શાંકરભાષ્ય : સ ષ વિસનો યજ્ઞ: સંજ્ઞિતિઃ | રામાનુજ તિ શ્રુતિસિદ્ધો યોfષત્સવંધન:
સંજ્ઞિત:, ભાસ્કરઃ વઝન) વ્યાપાર: વિસ: મની પ્રાપ્તાહુતિઃ (મનુસ્મૃતિ ૩.૭૬)=આનંદગિરિ, (સરખાવો==શ્રદ્ધવન્તિ ભૂતાનિ પર્વચાન્નિસંભવ: | યજ્ઞાદ્ધવતિ પર્જન્યો યજ્ઞઃ સમુદ્ધવ: વર્ષ બ્રહોદ્ધર્વ વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્રવમ્ તમ્માત્ સર્વહિં બ્રહ્મ નિત્ય સે પ્રતિષ્ઠિતમ્ II વિ+કૃ=સરખાવો ઐત. ઉપ. ઃિ શિન વિસ્કૃષ્ટમથ છોડમતિ, બૃ. ઉપ ૨.૪.૧૧; ૪:૫-૧૨) ગીતા ૮:૩–૪માં પણ ભૂતખાવોદ્રવ: ટૂંકમાં ભૂતો-પ્રાણીઓને જન્મ આપનાર “કર્મસંક્ષિત-વિસર્ગ”—ઉત્પાદક શક્તિ, (૮:૩) તથા અધિયજ્ઞ રૂપ કૃષ્ણ ચેતનની (પોતાના) દેહમાં સ્થિતિ, વગેરેનો નિર્દેશ થયો છે. શ્રીધર; “વિત્યા તે વૃછિન્ન તતઃ પ્રા: ત્યુwજમેળ વૃદ્ધિ... રેવતોદ્શેન દ્રવ્યત્યા : યજ્ઞ: (અહીં સ્ત્રી-પુરુષના વિજાતીય સંબંધનું પણ ટીકાકારો સૂચન કરે છે, જુઓ રામાનુજ; પંખ્યામદુતાવાપ: પુરુષો મન્તિ (છા. ઉપ. ૫.૩.૩; ૫.૯.૧) તિ શ્રુતિસિદ્ધો योषित्संबंधजः स कर्मसंज्ञितः । આ કૃષ્ણ તત્ત્વ ક્રતુ, યજ્ઞ, ઔષધ, વગેરે સ્વરૂપે પણ છે (સરખાવો: ગીતા ૯:૧૬ મદં તુë યજ્ઞ:... મદમૌષધમ્ I..) ગીતાનો ત્રીજો અધ્યાય જણાવે છે કે યજ્ઞ માટેનાં કર્મ સિવાયનાં કર્મ બંધનરૂપ છે (સરખાવો : યાત્વનોડચત્ર તોજોડવું ૪ર્મવંધનઃ ...વળી સરખાવો ગીતા ૩:૧૦-૧૩). કેટલાક વિવેચકો ગીતા ૮:૪માં અધિદૈવત પુરુષને વેદના પુરુષ-સૂક્તના આધારે દૈવી વિશ્વપુરુષના અર્થમાં ઘટાવે છે. આવા વિવિધ અર્થસૂચક ગીતા ૮:૩-૪નું એકમ
વિવરણ માટે ક્લિષ્ટ બની રહે છે; તેમ જ તેનું વિશ્લેષણ પણ મુશ્કેલી સર્જે છે. (e) છતાં, અમને લાગે છે કે ૮:૩માં જણાવેલો અધ્યાત્મ સ્વભાવ, શરીરધારી આત્માનો કે મૂળ
બ્રહ્મનો સ્વભાવ છે, એમ અર્થ ઘટાવી શકાય. ૮:૪માં દેહસ્થિત અધિયજ્ઞ કૃષ્ણ-તત્ત્વને પણ