________________
Vol. XX, 1996
અમદાવાદની કેટલીક ઉમા..
131
હાથ મહેશ્વરને આલિંગન આપતો અને ડાબા હાથમાં દર્પણ છે. નીચે પીઠિકામાં નંદિ બેઠેલ છે. તેના મુખ આગળ મોદકપાત્ર મૂકેલ છે.
આ પ્રતિમાના સપ્રમાણ દેહલાલિત્ય અને અલંકરણ શૈલી જતાં ઈ. સ. ૧૬મી સદી જેટલી પ્રાચીન જણાય છે.
સંદર્ભ : + અધ્યાપક, ભોજે. વિદ્યાભવન, આશ્રમરોડ, અમદાવાદ-૯ * તફનિકી સહાયક, ઉત્તર વર્તુળ, પુરાતત્ત્વ ખાતુ (ગુ. રા.) અમદાવાદ ૧. વધુ વિગતો માટે જુઓ ડૉ. રામભાઈ સાવલિયા “રાણીવાવની કેટલીક યુગલ પ્રતિમાઓ”, “સામીપ્ય”,
પુ૯, એક ૩-૪, ૧૯૯૨-૯૩, પૃ. ૫૩. ૨. મત્સ્યપુરાણ, અ. ૨૬૦, ૧૧-૨૦. ૩. અભિલક્ષિતાર્થચિંતામણિ, પ્ર. ૩, ૩૧-૩૨. ૪. દેવતામૂર્તિ પ્રકરણ, એ. ૬, ૩૧-૩૨. ૫. અપરાજિતપૃચ્છા, સૂરી ૨૧૩, ૨૫-૨૭. ૬. રૂપમંડન, અ૪, ૨૭-૨૯. ૭. કભા. દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન”, પૃ. ૨૬૭.
જે. પી. અમીન, “ગુજરાતમાં શૈવધર્મનું પ્રાચીન સ્વરૂપ તથા એનો ઉત્તરકાલીન પ્રચાર”, (અપ્રગટ
મહાનિબંધ, ૧૯૬૪, અમદાવાદ), પૃ. ૫૭૯. ૯. જે. પી. અમીન, “ગુજરાતનું શવમૂર્તિવિધાન,” પૃ. ૩૯-૪૯. .