SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 124 ૨. ના. મહેતા, મુ. વે. જોષી, ૨. સ. ભાવસાર SAMBODHI અક્ષરો અસ્પષ્ટ હતા. રાસાયણિક પ્રક્રિયાથી આ અક્ષરો સાફ કરીને તે વાંચવાનો પ્રયત્ન કરવા માટે તેની શિલાછાપ કાઢી. શિલાછાપ અને મૂર્તિના અક્ષરો બન્નેની તપાસ કરી અને લેખની બે પંક્તિમાં આવેલા ૩૭ અક્ષરો પૈકી પ્રથમ પંક્તિના ૨૩ અક્ષરો આશરે ૨ થી ૨.૫ સેન્ટીના છે અને બીજી પંક્તિના ચૌદ અક્ષરો તેનાથી નાના ૧.૭થી ૧.૦૦ સેન્ટીના છે. આ ૩૭ અક્ષરો સારી રીતે કોતરેલા અને સ્પષ્ટ છે. બ્રાહ્મી લિપિમાં લખાયેલા આ અક્ષરો ઈ. સ.ની બીજી ત્રીજી સદીનાં લક્ષણો સાચવે છે. તેની ઊભી રેખાઓ અક્ષરની બીજી રેખાઓ કરતાં વધારે મોટી નથી. વળી તેની થ' સંજ્ઞાનો ડાબો ભાગ વળેલો અને નીચેથી તે બે ભાગમાં વહેંચાઈ જતો છે. “ખ” અક્ષર ઉપરની અંકોડી પર નીચેનો ત્રિકોણાકાર ભાગ લટકતો દર્શાવે છે. ન” અને ‘ણ વચ્ચે ઘણું સામ્ય છે. “ત'નો નીચે ખૂલતો અર્ધવર્તુળનો ભાગ કેટલીક વાર “ન” જેવો દેખાય છે. “ઘ” અને “વજોડાક્ષરોમાં સમરૂપ લાગે છે. “મે' જેવા જોડાક્ષરમાં બીજો “મ” માત્ર ગોળવર્તુળનું રૂપ દર્શાવે છે. તે લિપિની લાક્ષણિકતા છે કે તક્ષક તેની ઉપલી બન્ને બાજુઓ કોતરવાનું ભૂલી ગયો હતો એ પ્રશ્ન વિવાદગ્રસ્ત છે. તેવો પ્રશ્ન “મહોસયકેન’ શબ્દના માટે પણ છે. આ સાડત્રીસ સંજ્ઞાઓ નીચે પ્રમાણે છે. આ - ૧ તિ - ૧ યે - ૩ ક - ૧ દ - ૧ યો - ૪ કુ - ૧ ધિ - ૧ ય - ૧ at ang ܩܢ ܩܢ ܝ દ - e o ચ ટ ણો ત ત્વ - - - - - ૨ ૧ ૧ ૨ ૧ ૫ બ ભિ મ મે - - - - - ૧ ૧ ૧ ૧ ૧ વ સ હ હો - - - ૧ ૪ ૧ 2 2 1 ૧૬ = ૩૭ આ સાડત્રીસ સંજ્ઞાઓથી અગિયાર પદોમાં આખો લેખ લખાયો છે તેનું વાચન અત્રે રજૂ કર્યું છે. પં. ૧ સમ્મતિયો fમરqો યો તેવો વધિસત્વસ તો પતયે શ્રેયે પં. ૨ માવાયેંગ મહોલયન રિયો.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy