SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કહાવલી- ભદ્રેશ્વર સરિના સમય વિષે આગળ અવગાહન કરતાં પહેલાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વાતની નોંધ લેવી આવશ્યક છે. બૃહદ્ગછીય આદર સુરિની આખ્યાનકમણિકેશ- વૃત્તિ (ર૦ ૧૧૮૯/ ઈ. સ. ૧૧૩૩) માં દીધેલ સિદ્ધમેન દિકરનું સંક્ષિપ્ત વૃત ન્ત કહેવલોકારના સમાન્તર ક્યાનકને વસ્તુ અને વિગતની દષ્ટિએ ઘણું જ મળતું આવે છે, અને તેમાં અપાયેલ મહુવાદિની કથા તે કહાવલીમાં જોવા મળતા પ્રસ્તુત કથાનકની પરિષ્કૃત, સંમાજિત પણ અન્યથા બિંબ–પ્રતિબિંબ શી રજુઆત માત્ર છે ૨ આથી કહાવલીના કર્તા ને તે ઉપરના ક્રમાંક ૧ વાળા બૃહદગચ્છીય ભદ્રેશ્વર સરિ, કે ન તે ક્રમાંક ૨ માં ઉહિખિત ચન્દ્રગચ્છીય ભદ્રેશ્વર સૂરિ હે ઈ શકે, કેમકે તે બન્ને સૂરિવરને સમ વૃત્તિકાર આશ્રદત્તા સરિ પછીનો છે. આ કારણસર બાકીના છ ભદ્રકવેર નામધારી સૂરિએમાંથી કઈ કહાવલીકાર હોવાની સંભાવના હોય તે તે તપાસવું ઘટે. આમાંથી ક્રમાંક ૩ વાળા (પૌમિક) ભદ્રેશ્વર સૂરિ તે આમ્રદત્ત સૂરિના સમકાલિક હોઈ તેમને પણ છોડી દેવા પડશે. હવે જોઈએ ક્રમાંક “જવાળા રાજગમછીય ભદ્રેશ્વર સરિ. તેમના ઉપદેશથી સજજ દંડનાયકે ઉજજયન્તતીર્થને પુનરુદ્ધ ૨ (સં. ૧૧૮૫૪ ઈ. સ. ૧૧૨૯) કરાવે તેવી પક્ષ અને સીધી નોંધો મળે છે. રાજગચછના પ્રશસ્તિકાર પ્રસ્તુત ભર સૂરિ ““તપસ્વી” હોવાનું તેમજ તેમના સપદેશથી વટપદ્ર (લોદરા)માં યાદગ ૨ રથયાત્રામાં સાન્ત મંત્રી તેમ જ (ઉપર કથિત) સજજન મત્રીએ કાઢેલી તેવા પણ ઉલ્લેખ કરે છે. ૫૦ લાલચન્દ્ર ગાંધી જે કે આ ભકવર સરિતે કકાવ ક્ષીના કર્તા માને છે, પણ પ્રશસ્તિકાર એ તે તેમણે આવી રચના કરી હોવાનો કોઈ જ નિર્દેશ દી નથી. વિશેષમાં આ સૂરિ પણ આભ્રદત્ત સૂરિના સમકાલિક જ છે. કહાવલી તે અનેક કારણસર બારમા શતકથી વિશેષ પુરાતન લાગતી હોઈ આ રાજગરછીય ભદ્રેશ્વર સૂરિ પણ તેના કર્તા હવાને સંભવ નથી. છેલ્લા કહ્યા તે બને સૂરિવરથી ડા દાયકા અગાઉ થઈ ગયેલા, અને એથી અગિયારમા શતકના આ ખરી ચરણમાં મૂકી શકાય તેવા, બે ભદ્રેશ્વર સૂરિ થયેલા છે. એક તે જેમની પરિપાટીમાં દેવેન્દ્ર સૂરિ ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધારકાર) (સં. ૧૨૯૮ ઈ. સ. ૧૨૪૨) ૪ થઈ ગયા તે (અહીં ક્રમાંક ૫; બીજા તે અજ્ઞાત (કદાચ ચદ્રગથ્વીય) પરમાન સૂરિ (સં. ૧૨૨ ૧/ઈસ. ૧૧૬૫)ના ચોથા પૂર્વજ ભદ્રેશ્વર (અહીં ક્રમાંક ૬), પણ કહાવલી આ બેમાંથી એકેયે રચી હોય તેવા સગડ એમના સમ્બન્ધમાં રચાયેલ પ્રશસ્તિઓ માંથી જડતા નથીવસ્તુતયા કહાવલી તે તેમના સમયથી પણ પ્રાચીન હેવાનું ભાસે છે. હવે જોઈએ સાતમા ભદ્રેશ્વર સૂરિ વિષે. તેઓ આભગહસ્તાત્ર અપનામ રત્નાકરપંચવિશંતિકા (પ્રસિદ્ધ રત્નાકર-પચ્ચીસી) ના કર્તા ચન્દ્રગીય રત્નાકર સૂરિ (ઉપલબ્ધ મિતિઓ સં. ૧૨૮૭/ઇ, સ ૧૨૩૧ તથા સં. ૧૩૦૮/ઈ.સ. ૧૨પર ૧૫ થી સાતમાં વિદ્યાપૂર્વ જ હોઈ તેમને સરાસરી સમય ઈસ્વીસનની ૧૧મી શતાબ્દીના ત્રીજા-થા
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy